________________
ન.
શ્રીરામયશોરસાયન-રાસ.
૩૩ એમ સુણ હરખી ઘરે; વાથી એ વાતરે. બયઠી ડાકી વિમાનમે રે, આઈ ગઈ તબ માતરે. ન. પરમ. ૩૩ મહેદિય બાગમે, ઉતારી વિમાન રે, લક્ષ્મણ જઈ પગ લાગિયારે; ; પગ લાગા નૃપ આનરે.
- પરમ, ૨૪: આગલે બયસિ વીનવે, ઘરે પધારે રાજરે; એ ઘર એ પુર હરરે, થારે એ સહુ સારે. નં. પરમ, ૩પ. સતી કહે છ! સાચ છે રે, પિહિલી કરિશું શુદ્ધિરે; પાછે જાણે કેવલી, જે ઉપજશે બુદ્ધિશે. ન. પરમ. ૩૬ સગલેહિ સંભળાવીરે, રાઘવજીને આયરે; સતી કહે પ્રભુ આયકેરે, બેલે જીધાં ન્યાયરે. ન. પરમ. ૩૭ રાવણ સાથે રાગ મેરે, ન હુવે છે લવલેશરે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org