________________
૩૨૨
શ્રીકેશરાજમુનિકૃત.
વીરવિરાધ લક્ષ્મણરથ આગે, પૃથુ અંકુશ રથ ખેડે, રથી સારથી ાર રહી સખરા, એક એકને તેડે. આ. ૪ર પિતૃ પિતૃવ્ય જાણું જાચા, કુમારજી તે સશંકા; પ્રભુજી પત્રો ભેદ ન જાણે, ચેટ કરંત નિઃશંકા. આ. ૪૩ વિવિધ આયુધં વિધિપરે રે, લઠવે સ મનાવી; રામ કહે ખેડૂ રથ ખેડી, લે અરિને દબાવી. આ. ૪૪ કહે સારથી હય નવિ ચાલે, પડાણે શરઘા કે ઘાત સુતામું તેહિ, પાછાહિ પગ ઠાવે. આ. ૪૫ રથ પ્રભુજીને સિથિલ થયે અતિ, વયરીયે અતિ તે, કર સિથિલાણ ખચિત રસ્મી, અરિહીન ન માંડે આ. ૪ આમ કહે ન પડ્યાં કર ઢીલાં, ઇહિ રામાયણ સારે; સે કર ઢીલા આજ પડ્યા છે, સંસય કેણ નિવારે. આ. ક૭ વખ્રવર્તજ ધનુષ ધણીના, સઘલા કાં સમ મારે;
ઈ મુંહક ફેરિ રહીયે, વાત પડી આ વિકારે. આ. ૪૮ મૂશલરલ દલન બલ અરિને, પિણ ઢીલે પડિઓ; અરિગજ અંકુશ સરિખે હલ, ઈણ અરિથી
નવિ અડીયે. આ. ૪૯ ચક્ષ હજારો સેવિત છે એ, હલમૂશ[૧]એ સકામા;
ઈ અવર કરે કેડે, હુવા આજ નિકામા. આ. ૫૦ રાઘવના જિમતિમ લામણુના, સગલાહી ઉપકર્મો જતાં કીધા સાહા નાયા, જગ જાગતે ધર્મો. આ. પા એ તવે અકુશ બાણે હણી, હીયે લખમણુકાકે,
૩. કાકે, ૧. અશ્વ-ઘોડ. ૨, બાણુના ધાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org