________________
શ્રીરામયશરસાયન-રાસ. ૩ખ્ય માયા મસહ ઠગબાજી, મિથ્યાત સેવ્યા મુખ ગાજી. શ્રી. ૧૧ એ તે હૈ પાપ અઢારે, મેં કરીયા મનુષ જમારે. શ્રી. ૧૨ તિણમે થયે બંધનભારી, તિણે પુન્યની પ્રકૃતિ ઉજારી. શ્રી. ૧૩
જીવડા કિમ કાયર હેવે, તું કીધાંરા ફલ જોવે. શ્રી. ૧૪ વલી પુન્ય ઉદય જે આસી, તે સબહી સંપતિ થાસી. શ્રી. ૧૫ ઈમ વિનવી સીતા રાણી, સાખી કીયા કેવલ નાંણી. શ્રી ૧૬
સાગારી સંથારે લેઈ, ચ્યારે શરણ ચિત્ત ધરેઈ. શ્રી. ૧૭ વનમેં બેસરાવી કાયા, શ્વાપર કોઈ અનિડા નાયા. શ્રી. ૧૮ શીલ ધરમ સફાઈ જેહને, દુખ દેવે મુંહ કેહને. શ્રી. ૧૯ પ્રભાતે સૂરજ ઊગે, "અભિગ્રહ સંપૂરણ પૂ. શ્રી. ૨૦ હિવે પુન્યતણે પરિતાપે, આપદા સહુ દરિ કાપે. શ્રી. ૨૧ ધન ધન હૈ સીતા માઈ, કહે વિનયચંદ વરદાઈ. શ્રી. ૨૨
૬
૭
ભાગવત માણસ જિકે, તે તે નવિ સદાય; સેના દીઠી સામઠી, આગે ઊભી આય.
જીવિતને મરવાતણે, ભય નવિ આણે કોય; નકારકા ધ્યાનમેં, કાં દીઠી સેય. લેક તદા ચિત ચિંતવે, એ કેઈક વનદેવિ; કારણ કે વિચારે, પ્રગટ થઈ તતખેવિ. રોજ સુણે સીતાતણે, સ્વરને જાણુણહાર, નાયક તે સેનાત, ચિત્તશું કરે વિચાર.
૮
૧. માયા મૃષાવાદ. ૨. આગામટશેખીને કરેલ. ૩. વિકાળ * ૫શુ. ૪. પાસે. ૫. નિયમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org