________________
૨૭૬
શ્રીકેશરાજમુનિકૃત.
કરે પશ્ચાતાપ,
એવિ સાંભલિસાઈ શ્રાવક, માસ કાર્તિક શ્વેત સાતમી, ચાલિ આપે આપ; કરી વદન વીનવે, તુમ્હે ગુણાં રિસ અગાધ, પાય લાગીને ખમાવું, ખમે મુજ અપરાધ. હે. ૪૭ સપ્ત ઋષિસુપ્રસાદુથીરે, શાંતિ સગલે દેશ, સુણી કાર્તિક પૂનમે રે, આવીયે[૨] નરેશ; પાય નમી કહે સાધુજી, આહાર લ્યા મુજ રાજપિડ ન ઋષિ કલ્પે, કહે મુનિવર તેહ. છે. ૪૮ શત્રુo તમારા ભાગે, ફરિ ભાખે, ધન્ય થરા ધર્મ, દેવકૃત એ ગમિટીયા, કીયાં વિના ઉપકર્મ; કૈાઇન એ રહેા ઈહાં, આર ઠામ
ગેહ,
રાગ
વિહાર, ઉદ્ધાર. છે. ૪૯
તિ કરેા અવતાર થાશ, સપ્ત ઋષિ કહે રાય ! ન કરે, ચાલિત્યાં નહિ રહાં ખિણુહી, ચરણ ગુણુ સંચાવ; ઘરિ ઘરિ જિન બિંબ પૂજો, સાધુ સેવા સાધિ, શીલ સમિતિ શુદ્ધ પાલે, જેમ ન ઉપજે વ્યાધિ, હું. ૫૦ એમ કહી ઋષિજી પધાર્યાં, જિસી જેહની સાત, રત્નમણિની સખર ઋષિવી, કરાવી નૃપ મૂર્તિ; નગર પાખિલિ ારિહી દિશિ, માંડી પૂજી સાય, કુશલને કલ્યાણ ઊપજે, સુખે વસે સહુ કાય. હૈ. ૫૧ હાલ એ પ'ચાસમીરે, સાધુના અછૅ માટા નહી' છેટા, ગગનને
૨. સાધુને રાજપિ' શાસ્ત્રમાં નિષેધ્યેા છે.
Jain Education International
કરણ જગ સાધુ મમતા ભાવ,
For Private & Personal Use Only
ઉપગાર, વિસ્તાર,
૩. ચારિત્ર.
www.jainelibrary.org