________________
૨૫૩
શ્રીરામયશોરસાયન-રાસસિહોદર આદે: કરી, તામ સહુ નરનાહ; દીધી જેતી કન્યકા હે, આંણે ધરિય ઉચછાહ. ૨, પછ કે લક્ષમણ કો રામને, પરિણાવી તે બાલ; સર્વ સુલક્ષણ ગુણવતી હે, રમણી રૂપ રસાલ. ૨. ૫૮ ઈદ્રિતણું સુખ ભેગવે, ખિણમાંહિ દિન જાત; છ વરસ તે ચઉલી ગયા છે, અબે મિલાવે માત. ૨. ૫૯ ઢાલજ સેંતાલીસમી, રંગ વિનોદ વિલાસ; કેશરાજ ઋષિરાજજી હે, પૂરવ પુન્ય પ્રકાશ. ૨. ૬૦
દુહા, ઇંદ્રજીત ઘનવાહનું, મરૂલીને ય; મહામુનિ મુગતિ ગયા, તીર્થ મરૂર હોય. ૧ કુંભણે શિવ ગતિ લહી, નદી નર્મદા માંહિ, વૃષ્ટિ રક્ષિત નામેં ભલે, તીર્થ પ્રવત્તિઓ પ્રાંહિ. ૨ અબ માતા અપરાજિતા, સુમિત્રાસું દેઈ; પુત્રાનિ આરતિ કરે, ખબર ન પામે કેઈ. ૩ ખંડ ધાતકીથી ચલી, આઈ ગયે ઋષિ દેવ, પગ લાગતા પૂછહી, માતાનું તતખેવ. ૪ કાં તુહુ અતિ આરતિ કરો, કાં તુહુ દુમ્બલ દેહ, આંસુ નાંખી માયછ, ઉત્તર આપે તેહ. ૫ તાતતણું આદેશથી, વચ્છ ગયા વનવાસ; સતી પિણ સાથે ગઈ પતિવ્રતા વ્રત તાસ, સીતા વણુ અપહરી, કરી ઘણું પસ્મચ, ૧. ચિંતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org