________________
શ્રીરામયશેરસાયન–રાસ
૨૨૯
ભાઈ સુતના બંધન ખૂટે એહતે પ્રભુજી તુ નહી કરિયે, મુવા કેડે તે નહી મરિ. સ. ૨૯ એણે હીગી આગે રાખે, ભૂંડું કીધાને ફલ ચાખે; આપદુઓં પર દુખ જાણે, તુહે આગે આગે તાણે સ. ૩૦ રાવણમંત્રીસર અવગણીયા, દત બોલાવીને ઈમ ભણીયા; રાજા રાઘવ પાસે જાઈ, વાત કરે છે મેં કહવાઈ સે. ૩૧ આ તે રાઘવ દરબારે, પેલે રે તે પ્રતિહારે; પ્રભુ આદેશે આગે આયે, કર્મ બધે તિકે સાથ હોઈ રાવણરાય ત્રિ ખડકી સાહિબી,
હિરસહી હિરસમે આથિ ઈ. યત–માયાપલતિ કહી, તહે દોલતાં હૈ તાહિક
આતિ દે કમરમેં, જાતી છાતી મહિ, જાતી છાતી માંહિ કમર કરડે કરવા, છાતી ભીતર તોડિ રાય હીયે દુઃખ ભરાવે, રામ કહે માથા નરક તું ને જાંહિ,
જાં માયા દેલતિ કહિત હે દેલાતા હૈ તાંહિ. ૧. તિરસ્કાર કર્યો. ૨. પિળને નાકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org