________________
છે. ૧૪
. ૧૫
શ્રીકેશરાજમુનિત. મેટે તેને તપને જે, વિશલ્યા દેખી મન મેરે; થરહર રિહર કરિ ધૂજા છે, તેહ ભણું પ્રભુ મેં ન રહાણે. ફિરનહી આવું સાથ તુમ્હારે, અબ એ નિચે ચિત્ત હમારે; અબકે જે જીવે વાલહીસું, છાની માની હોઈને રહીશું. સગલા મિલી દીધે ફિટકારે, લજજા પામી હારી જમારે; દાંતે સાથે લીધી જાતી, દષ્ટિ અગોચર થઈ તે ભૂતી. વિશલ્યા તનુ ફરસે ફેરી, તિમતિમ સાતા થાય ઘણેરી; બાવન ચંદન લેપ કરાઈ "ત્રણ રૂઝાણે અતિસુખ થાઈ આલસ મેડી ઊઠિઓસ્વામી, સર્વ પ્રકારે સાતા પામી; દેખે આંસુ નાંખે રામે, લક્ષમણ પૂછે પ્રભુને તા. એ સ્યા કેટકિસ્યા રખવાલા. એસી બાલા રૂપ રસાલા; એ સ્યા આવે છે કે વધાવા,
સે. ૧૬
સે. ૧૭
સે. ૧૮
૧.
ખમ-ધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org