________________
૧૯૮ શ્રી કેશરાજમુનિકૃત.
દેવ અબ તુહ રહે આ૫ દાવે. આ. ૧૬ ચઢિઓ હનુમંતંત્ર દંત દલને દલે, રાક્ષસોને મુહ આણિ રેકે;
તામ બા ધનુષ બાણ સંભાલિકે, હનુમંત વીરને અણિ કેકે. આ. ૧૭ હનુમંતે અસ્ત્રઘન છેદિ બાવાતણું, કહેરે બૂઢા દૂતે કંઈ ચાહે પાંચ નવકાર ગુણિ પરભવ સાધિ, બાપજી લૂટ તું છેરે લહે. આ. ૧૮ એમ સુણતાં વજેદર આવીયે, કહેરે અગ્યાન ઈમ કાંઇ બેલે, આવિ ઉરહો ચલી જેરે અતુલ બલી, હમ તુહ જેડિ છે એક તેલે. આ. ૧૯ કેશરીની પરેજી શબ્દ હીયડે ધરી, આવી વીર હનુમંત હકી, સેઈ મારી લીયે વજને તૃણુ કી, પાછલે કાંઈ રાખી ન બાકી. આ. ૨૦ જબૂમાલી નૃપનંદન આવીયે, સોઈ ઉપાડિકે નાખિ દીધે
રક્ષ મહેદર પ્રમુખ સગલાં મિલી, - બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ, પ્રવજ્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થ થઈ વનમેં બસીયા, પિણ આપો નવિ બઝે; વિષય કષાય થકી નવ વિરમ્યા, ગૃહસ્થ થઈને ઝે. ૧-દુઃખ દમી શકાય એવું. ૨-સમીપ-પાસે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org