________________
શ્રીરામયશરસાયન-રાસ.
૧૬૩ એમ સુણું લઘુબંધવ જ પે, વાઈ મતિ ભરમારે; એક વલતી ગાડર ઘરમેં, ઘાલે કુણ અગ્યાની. સી. ૧૪
પર રમણને કાલી નાગિણી, કે વિષ વેલિ સમાણી; જાલવતાઈ જબ તબ જોવે, કયુંહિ નહિ અતિ તાણું. ૧૫ સંપદતરૂની એહ કુહાડી, આપદની નીસારે; શ્રાપ સતીને છે દુઃખદાઈ મતિ દિઈ એ રીસાણી. સી. ૧૬ લાખ કહુ કે કોડિ કહું તુહ, અંતતે વસ્તુ વિરાણુરે; જ આજ કાલ દિન વ્યારાંમાંહિ, એ વાત દિખારે. સી. ૧૭ હું મહારે ઓલ ટાલું, રાખે કીતિ પુરાણરે; લેક કહેશે કેઈ ન હ તેરે, રાવણ કે આગેવાણરે. સી. ૧૮ રામ સુલક્ષ્મણ દેનુંહી બલીયા, અનમી નાડિનમાણી, સીતાને હું દેઈ આંઉં. જિમ રહે પ્રીતિ થપાણી. સી. ૧૯ ઢાલ ભલી એિ છત્તીસમી, રાયે એક ન માનીરે; કેશરાજ ષિ રાવણ કેરી, વેલા આણ જણ. સી. ૨૦
* અમલી ઠાકુર જુવાર, ધન વેશ્યા ફંદા પાર; પાછલ પર અતિ ધન, જાતાં લાગે છે
જૂઠી વાત છિપાઈ છિપે નહીં, છાની રહે નહીં ચંચલ ગેરી, પૂત કુપૂત છિપાયે છિપે નહીં, લાપર મિત્ત સુધરું ધોરી; ચિત્ર વિચિત્ર છિપા છિપે નહીં, છગ્યાન સુભાનું સેનકી ડેરી, છાને છિપાયે છિપે નહી: કેશવ,
નાહકો નેહ સુગંધકી ચેરી. ૧-અસલની-પૂર્વજોની. -સ્ત્રી. ૭-જ્ઞાન રૂપી સૂર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org