________________
શ્રીરામશરસાયન–રાસ. ૧૪૧ પરવત હવે પાહીયેરે, વિષથી અમૃત હોય; વિઘન થાને ઉચ્છવ ઘણારે, દુરિજન સજજન ય. જી. ૩ સાયર ગામતલાવડીરે, અટવી નિજ ઘર બાર; બુરતિકે ભલ પણ ભજે રે, શીલતણું ઉપગાર. . ૪ પડહે જગ અપજશતણેરે, ગુણ–વન દેણી આગ, ચારિતને જલાંજલીરે, તપ--જ૫ જાયે ભાગિ. જી. ૫ સાહિ સપદતણુરે, કાલે કરણે ગત દ્વાર દિવડાવે સ્વર્ગનારે, શીલ વિના ઈમ હોત. જી. ૬ પાવ ધરે નર જેટલા, પરવારીને હેત; બ્રાહ્મણ મારે તેતલારે, સાખિ અપરમતિ દેત. જી. ૭ નિજરજ મેલો નિજરને રે, હવે જેતી વાર પલક પલક પાપમૅરે, વસ નરગ મઝાર. જી. ૮ કુસ નારી નિરખતાંયે, બ્રહ્મહત્યાને દોષ, લાગે લંપટીને ઘણુંરે, પાપત એતે પિષ. . . રાજદંડ અતિ આકરેરે, એર કરે નુકશાન, આઈ વિણ મર સહીરે, ન વધે કે વાન. જી. આંખિ ઉણું દેનીં દખયરે, ક્ષણ ક્ષણ બીજે દેહ
ચંદ રહે નિત બારમેરે, જેહને પરઘર નેહ. જી. ૧૧ લાલ ગયાં નિરલજપણેરે, કુકરકેરે નામ; પગ પગ માથે ટાંકણેરે, શીલ વિના એ કામ. જી. ૧૨ શીલવતી સીતા સતીરે, વસુધામે વિખ્યાત શીલ ન લેપે સુંદરીરે, નિસુણે એ અવદાત. જી. ૧૩
આપે ધુમ લી, સયણ દીધી છાર; ચંદ વલી તે બારમે, જિણ જોઈ પરનાર,
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org