________________
શ્રીકેશરાજમુનિવૃત. ગામ-નગર–પુર–પાટણે, કિહાંહી ન રહાય. ૨ રાજ નઝેલે ભરતજી, આક્રોશે નિજમાર્ય; રામ અને લક્ષ્મણુતા, વિરહ ખપે નહી જાય. ૩ ચારિત્રને ઉતાવલે, રાજા દશરથ તામ; સામંત મંત્રી મોકલી, બડાવણ શ્રીરામ. ૪ પશ્ચિમ દિશિ જાતાં થકાં, આણી પહુતા તેહ; કરી ઘણી અરદાસ પિણ, રામ ન માને તેહ. ૫ પાછા વાલે રામને, તે પાછા ન વલંત;
જાણે કદહી બાહુડે, તિહાંથી સાથ ચલત. ૬ ઢાલ, ર૩ મી સુણ મેરે જીવતા શીખજ દીજીયે
એ દેશી. આગે જાતાં અટવી આવએ, નર નવિ દીરસે અધિક ડરાવએ,
ઊલાલે. ડરામણું અટવાય માંહિ, ન દીસે બિહામણું, ઉહાં ઉભા હેાય ભાખે, અયોધ્યાપુરને ધણી; સામત મંત્રી ઘરે જાવે, કષ્ટ અ છે આગે ઘણે, કુશલ કહીયે માય–બાપને, આજ તાંઈ અડુ તણે. ૧
પુર્વ તાલ. ભાઈ ભરતહિ, હમ કરી માનીયે, તાત સરીખે એ, સહી કરી જાની.
ઉલાલે. જાણુ ભાઈ ભરતજીને, અનંત કે મતિ કર, બાપ જાયા સહ સરિખા, પાટપતિ તે ઉ ખરે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org