________________
શ્રીકેશરાજમુનિન. દિન વાતામાંહિ જાય, રાણી દુભર થાય, વિરહ વિજેણુએ, સરવીમે જેગિણીએ; બેલે સખીય વસંત, –તિલકા નિકટ વસંત, બાઈ! ન રેઈએ એ, કાઠા હેઈએ એ. સઘલા દિન એક સાર, નહીં જશે નિરધાર, કેરું બહુડસે એ, નેહા જે ડિસે એક માય–બાપ તિવાર, સમજાવે સુવિચાર, ત્રિયાસું હઠ ઈસે એક પુત્ર કરે કિસ એ. ઉત્તર નાપે જામ, છાના રહીયા તામ, તાણ ન તેડીયે એ, તુડ જોડિયે એક ઢી મૂયે જામ, આપહી આવે ઠામ, તૂટે ખીચીયું એ. અધિકે એચયું એ. આ દૂત અ(વા)પાર, રાવણને સુવિચાર, ભાષિત કહે ભલે એ, પ્રભુજી સાંભલેએ; વરૂણ ન માને આણ, રાખે અધિક ગુમાન, રાવણ રાવણે એ, મિલી છે ઘણેએ. વરૂણુસુતા સુવિશાલ, બાંધિ લીધા તતકાલ, બરદૂષણ ખરાએ, ખેચર આકરાએ; તેડયાં રાવણરાય, બેચર મિલીયા આય,
પ્રભુ! તુહી ચાલે છે, કામ ઉતાવલેએ. ૬ સવ-“નયણુ વિના નહીં દર્પણકી ઘનિ, બુદ્ધિ વિના ન વેદાંત મતીકે, કવિને નહીં ગાવત ગીતહી, જીવદયા વિના ધમ જતી; પ્રીન વિના સારી રીત ન હોત છે, લઇ વિના નહી છત્રપતિક, શરદયા સુવિચાર કહે, એક રતિ વિના એક રતીક.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org