________________
શ્રીરામયશારસાયન–રાસ. ૨૧ દશરથ નંદનને દી, અધ્યાને રાજેરે, અન્નરણ્ય વ્રત આદરી, સાયં આતમ કાજેરે. રા. ૧૪ લાત ધમૂકારે કૂટી, નાઈ આણુ પુકારે; રાજા રાવણ પૂછીયે, ઉત્તર ધ્ર હું મારે. રા. ૧૫ રાજનગરને રાજી, નામે મરૂત કહાયેરે મિથ્યાષ્ટિ છે ઘણે, કુગુરરે ભરમારે. રા. ૧૬ યજ્ઞહેત હિંસા ઘણું, કરતાં મેં અવગણી રે; વિપ્ર વિશેષે કેપીયા, તિહિં કારણ હુંહણીયેરે. રા. ૧૭ રાવણ ચાલી આવી, મારૂતને મુખ ભંભેરે, જિનમત અધિક દીપાવીએ, રૂષીજીને મનરીજરે. રા. ૧૮ રાવણજી સંસતે કરી, ચોગ્ય ધણું સમજાવ્યો રે, સાચે તે રાચે સહ, ધર્મ દયા મન ભારે. રા ૧૯ નારદજી ઋષિ મત કો, ધર્મ દયા માંહિ જાણે રે; હિંસા જે ધર્મ કહે, તે મુખ મહા અયારે, રા. ૨૦ નારદને નૃપ પૂછીયે, એ મત કિણે ચલાવ્યો રે; વસુ રાજાથી ચાલી, પાપે પિડ ભરાયેરે. રા. ૨૧ કનકપ્રભા છે કુમારી, ભરતરાયની જાઈરે; રાવણને પરણવીર્ય, બાંધી પ્રીતિ સવાઈરે. રા. ૨૨ તિહાંકી નૃપ આવી, મરાપુરી મઝારેરે; હરિવહન છે રાજવી, પુત્ર મધૂ સુવિચારે. રા. ૨૩ રાયતણે પગે લાગતાં, ફૂલ મધુકર દેખીરે; હિથકી તે પામી, રાયે વાત વિશેષરે. ર. ૨૪ મધુરપણે મધુ બેલી, અમર છે મુજ દીધેરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org