SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સ <! અકબરે કાલિસરસ્વતી ” એ બિરૂદ આપ્યું સ્વર્ગ ગમન સ, ૧૬૧ના ચૈત્રવદિ ૧૧ને થયું હતું. આમના ત્રણ મહાન શિષ્યાથી ગુચ્છના ત્રણ વિભાગ એળખાયા હતા. ૧—શ્રીતપાગચ્છના ૬૦ મા પટ્ટધર શ્રીવિજયદેવસૂરિ ગણાયા, ૨—શ્રીવિજયતિલકસરિ થયા કે જેમના વશમાં રાસકાર થયાનું જોવામાં આવે છે, અને ૩—સાગરગચ્છના સ્થાપક શ્રીરાજસાગરસૂરિ થયા. શ્રીવિજયતિલકારમાટે પ્રશસ્તિમાથી આ મુજબ ઉપલબ્ધ થાય મન્ચ હતું. આમનું દિત ખંભાતમાં :: * * * * ×, જિષ્ણુધ ગિ કુમંત મત કૃષિ ટાળ્યા; જ્ઞાનવિજ્ઞાનવૈરાગ્ય જગ દીયતા, ત્રિકરણ શુદ્ધિ ગુરૂવયણ પાળ્યા. ૪૩ પાનું ૪૦ આ ઉપરથી જણાય છે કે તેઓએ કુમત (ટુ ટકપક્ષ ) ૬૨ કર્યાં હતા. આ ઉપરાંત વધુ તપાસ કરતાં પડિંત શ્રીમેરૂવિજયના રચેલ વસ્તુપાલ-તેજપાળરાસમાંથી પણ આજ મતલબનું જોવામાં આવે છે કે "" તસ પટ્ટે તિલકસમ દીપા, શ્રીવિજયતિલકસૂરિ ગણુધારારે; વિજયસેનસૂરિશિષ્ય કહ્યા, તપગચ્છના શણુગાર રે; નીરજેંસગ વચન રાખવા, ઉદયા અભિનવ ભાણારે; કુમતિકદાગ્રહ ટાલતો, શ્રીવિજયતિલકસૂરિ સુજાણારે, ૧૭” પરંતુ આજ રાસકારે સ. ૧૬૯હમાં અતિલક વિજયર રાસા રચ્યા છે, કે જે લીંબડી ભંડારમાં માજીદ છે, તે જો પ્રગટ ચાય તે રાસકાર વિગેરે સંબંધી ઘણું જાણવાનું મલી શકે તેમ ધા રીએ છીએ. Jain Education International ૧૬ શ્રીવિજયાનન્દ રિ—આ પુરૂષે પ્રથમ સ્થાનકવાસી શ્રીવરસિંહઋષિપાસે દીક્ષા લીધી હતી. પછી શ્રીહીરસૂરિને સમાગમ થતાં તેઓએ સ. ૧૯૬૫૧મા તેની પાસે દીક્ષા લીધી હતી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy