SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ 33 r “ દિવસ ખત્રીશે ડરોજી, વીર ત્રીરો નાર; પોતે આ કે હેજી, છેડી! એકણુવાર ૩ ૧૩ સુભદ્રાવચન સાંભલતાંવેતજ ધન્નાની આંતરજ્યેાતિ પ્રકટ થઇ, અને, તું બહેન અને હું ભાઇ ” કહી ઉઠી ચાલવા લાગ્યા. સુભદ્રાએ અને ખીજી સાતેએ ઘણા સમજાવ્યા પણ ધન્નાએ માન્યું નહિ, અને સામેા તે આઠેને ઉપદેશ દીધા. આથી આઠે જણીઓ સાથેજ દીક્ષા લેવા તૈયાર થઈ. આ હી કવિએ શ્રીમુખથી નીકળેલા ઢાસ્યગર્ભિત વચનને પણ ધન્નાએ કેવા ઉપયાગ કર્યાં, અસ્માએ કેવી રીતે સમજાવ્યેા, અને ધન્નાએ કરી કેવા પ્રકારથી ઉપદેશી તે વિષય ખરેખર અમૂલ્ય વિશ છે. આંહીથી ધન્ના સાલિ-માંગણે આવી શાલિને પુકારી કાયર અને વીરપુરૂષ શી રીતે કાર્ય કરે છે તેનું સ્મરણુ કરાવે છે, શાલિને તેથી બમણા પ્રેમ સજમમાર્ગે પ્રવર્તવા ચાય છે, તેજ વખતે તેઓના સુભાગ્યે શ્રી જનરાજ—મહાવીરવાસી પધારે છે એવા સમાચાર મળે છે, અને તેથી તે હવે આપણી આશા ફળીભૂત યો” તેમ વિચારી આનન્દે છે. પરન્તુ શાલિભદ્ર માતા—આજ્ઞાની રાહ જીગ્મે છે એટલામાં ધન્નારશેઠ તે સ્વમદિરે જઇ ધનાદિકને સુકાર્યમાં વાપરી શ્રીમહાવીર પાસે જઈઁ દીક્ષિત બને છે. શાલિને માતા, અને પછી સ્ત્રીએ સમજાવે છે, સીઆ સુરૂષ યગ્ય કેટલાક પર્કા પણ આપે છે. છેવટે "" સદા નિહારા નિર્બળતા, ને સબળારી તે નિયમથી તેએ ! થાકે છે, અને રજા પણ ધન્નાની પેઢું દ્રવ્યને સુમાર્ગે વ્યવસ્થિત કરી છે, ભદ્દામાતા પૂતવિયોગે દિલગીર છતે પશુ, પૂત પનાતા શ્યુ થયું, સજંગ લીધા જે, તપ કરી કાયા ક્રસે, ફળતે તેહીજ ઇત્યાદિ ઇત્યાદિ tr બ્રન્થ Jain Education International લાત. ર આપે છે. સાવિભદ્ર વીરહસ્તે સાધુ થાય For Private & Personal Use Only 39 માટે; ખાટે. ૮ " " www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy