SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન.. મેલાવે; સેનૈયા ૯ “ મઠારી કાઠાર ખાલાવે, ગણુવા ત્રીજે જણ જનતા કુણુ જોવે રૂપૈયા, પગમ્યુ. ડૅલીજે હીરાઉપર પગ દઈ હાલે, માણી: કુણુ મ 'જીસે ાઢે; પાર ન કા દીસે" પરવાલે', કાચતી પેરે પાચ નિહાલે. ૧૦લાખગમે દીસે. લસણીયા, મેાતી મૂલ ન જાણ્ ગણીયા; એણીપેરે ઋદ્ધિ દેખી થ’ભાણા, પાછે। ન પીરી શકે લેઇ નાણા. ૧૧” આ ઉપરથી આપણને શાલિભદ્રની જ્ઞાનપુન્યબળે પ્રાપ્ત થયેલી ઋદ્ધિનુ ભાન થાય છે. "" • hd v લાબા મણિકની ચલણારાણીએ કબલ માટે હઠ ત્યજી નહિરાજાએ કલવ્યાપારીઓને તેડાવ્યા, અને એક કબિલ મેઢે માગ્ય કામ આપવા કખુલીને માંગી. વણકે, “ ભદ્રામાતાએ સાળે કબલા કડા દામ આપીને હુમા પોળી લઈ બાં જીવ્ય રાખ્તએ ભદ્રાને ત્યાં અનુચર માકલી કંબલ મંગાવી, કામ vi કેબલના અમે ટુકડા કરી ખત્રીશ વાને આપી દીધી, અને તેઓએ હાથ પગ લુછીને ઉકરડે નાંખી દીધી” તેમ જણાવ્યુ. રાજાને તેવા ભાગ્યશાલિ શાલિકુમરને મળવા ઈચ્છા થવાથી, અભયકુમારને ભદ્રા પાસે મેાકલાવે છે. ભદ્રાને આ રૂચતું નથી. અને તેથી અલચકુમારસાથે અમૂક વસ્તુઓનુ ભેટણ લઈ રાજા પાસે આવી, રાજાને પોતાને ત્યાં પધારવા વિનતિ કરે છે. રાજા કબૂલે છે, અને શાલિની સમૃદ્ધિ જોવા જ્ઞાલિકુમારને મ્હેલે જવા નીકળે છે. રાજાનું આગમન થતાં ભદ્રા સ્વાગત કરી ચેાથા માળઉપર રાજાને ભૂંસાડી પોતે ઉપર શાલિકુમારને તેડવા જાય છે. માતાએ શ્રેણિક ચેાથે માળે આવ્યા છે, માટે શ્રી આદિના ત્યાગ કરી નીચે આવા” જણાયું. “એમાં પૂછે!! શુ ? અગાઉ કર્દિ કાંઈ પણુ પૂછ્તાં નહિ ! માટે એનું જે મેટલ હાય તે આપીને લને ભંડારમાં ભરી રાખો.” આનુ શાલિએ કહ્યું. માતાએ કહ્યુ, “એ કાંઇ કરિયાણૢ Jain Education International For Private & Personal Use Only ૮ www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy