SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ અક-રહિણી. હાલ, છરેકની, દેશી રાગ મધમાદન અથવા જીરે મહારે જા કુંવર જામ, તવ દે દોલત મલી, જીરે, એ દેશીયે. ર૦મી. અરે સુણ શ્રીજિનવાણ, આના મન અતિ ઘણે; છરેજી; જીરે માંડયો તપમંડાણ, જનમ સફલ ગણે આપણે. છરે છે. ૧ જીરે રેહિરેતિથિગ, પિસ પૂરણ આદરે; રેજી; જીરે અઘવાસ ચિત્તને ત્યાગ, શ્રજિનપૂજા બહુ કરે છે. ૨ જીરે સાત વરસની સીમ, ચોવિહાર એકાસણેછરેજી; જરે બીજે સાતે જણ, નીવિગ અલેપ ચેવિહાર પણે. રેઇ. ? છરે ત્રીજે સાતે જાણું, ચોવિહાર આંબિલ કરે, જી રે; જીરે એથે સાતે જાણ, ચોથ ઉપવાસ ચઉહિ ધરેં. છરેજી. ૪ જીરે ઈમ અઠવીસ વર્ષ, પરિમાણે પૂરો કરે; રે; છરે વૃક્ષ અશક હેઠ, શ્રીવાસુપૂજ્ય પ્રતિભા ધરે. કરેછે. ૫ રે વલી ઉત્તગ પ્રાસાદ, સાધર્મિક વાત્સલ્ય કરે; રેજી; કરે રક્ત પ્રવાલ પરધાન, રત્નમયી પ્રતિમા ભરે. છરે છે. ૬ જીરે રેટિણી પવૃદ્ધિ એમ, શર્તે તે નિયતે કરે; રેજી; જીરે આઠ વરસ પરિમાણ, આઠ માસ ઉપરી ધરે. ઇરેજી. ૭ જીરે ચોથ ભત્ત વિહાર, પ્રતિમા ભરાવે પ્રવાલની; રે; જીરે ધીરે સમકિત ઉદાર, ટાલે શંકાદિ જબાલની. જી. ૮ જીરે ધરે પરિપૂરણજિનરાગ ન ધરે અવલી અભિલાષા; છરેજી; ૧-એકજ વખત ભાણ ઉપર બેસીને ખાવાનું વ્રત અને ત્યાર બાદ ખાઈ રહ્યા પછી ત્યાં ચોવિહાર, ચારે આહારને ત્યાગ કરવા લાગ્યો. ૨-નીવી-એકાસણું જેવું જ એક જાતનું એકજ વખતે ખાવાનું તપ, આમાં અશ્વિની માફક ઘી, તેલ વિગેરેથી ચોપડેલો પદાર્થ ત્યાગ કરવામાં આવે છે. ૩-લગભગ નીવીને મલતું જ એક જાતનું તપ નીવી કરતાં લપતિd, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy