SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ દ્વારભંડારમાંથી'' મુદ્રિત કરાવવામાં આવ્યા છે. શેઠ દેવચંદ લાલભાઇ જવેરીએ સ્વમૃત્યુપત્રમાં રૂ. ૧,૦૦,૦૦૦.૦૦ની રકમ ધર્મસ્થાનેવાપરવા જણાવેલી હતી, જેમાં રૂ. ૧૫,૦૦૦૦-૦ની જીર્ણોદ્ધાર વિગેરેમાં ન્યૂ વસ્થા કરવા સાથે વિગતવિનાની દર્શાવેલી રૂ. ૪૫,૦૦૦-૦-૦ (પીસ્તાળીશહજાર.) ની શુભકાર્યમાં વાપરવાની કમને; તેના વિશ્વાસુઓએ, સાક્ષરશિરામણ શ્રીમાન્ આનંદસાગરગણિના ઉપદેશથી અને શા ગુલાબચ'ઢ દેવચંઢ જવેરીની સમ્મતિરૂપ આજ્ઞાથી “આવા પ્રાચીન સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી વિગેરે ભાષામાં લખાયેલ વ ચાયેલ પુસ્તકા, કાળ્યા, નિખધાદિ મુદ્રિત કરવામાટે શેઠ ધ્રુવ ચંદ લાલભાઇ જૈન-પુસ્તકાદ્ધારભ`ડાર સ્થાપી યાગ્ય વ્યવસ્થા જળવાઇ રહેવામાટે ત્રસ્ટીએ નીમી ત્રસ્ટડીડ બનાવરાવ્યું. ૨૬ આ ક્રૂડનુ ભડાળ નીચે પ્રમાણે થી આજ લગભગ રૂ. ૧૦૦૦૦૦-૦-૦ (એકલાખ રૂપિયા ) ના આશરાનુ થયુ છે. તે તેમાંથી ઉત્તરાત્તર પ્રાચીનગ્રન્થાને પ્રસિદ્ધી પમાડવામાં આવે છે. 19 ૪૫૦૦૦-૦-૦ શેઠે દેવચંદ લાલા} જવેરીએ પેાતાના અતપત્રમાં તપસીલ વિતાન દર્શાવેલી રકમ, ૨૫૦૦૦-૦-૦ શા॰ ગુલાબચંદ દેવ; દે તેમના (દે લા૦ ના.) પુન્યાય કાઢેલી અન્ય રકમ. ૨૫૦૦૦-૦-૦ ( આશરે ) શેઠ દેવચંદ્ર લાલભાઇ જવેરીની પુત્રી અને શા॰ મૂલચંદ નગીનદાસની વિધવા ખાપ વીજકાર પેાતાની તમામ મિલકત આ ક્રૂડતે આપવાની સ્વવિલમાં દર્શાવે લી હતી તે રકમ. ૫૦૦૦-૦-૦ ( આશરે ) વ્યાન્નાદેની ઉપજની રમ ૨૦૦૦૦૦-૦-૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy