SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ કુસુમશ્રી. ??′ને પારણે વલી અર્જુમ,ઇમ તપ કરે' અભિરામજી. ધન॰ કુસુમશ્રી થીસેનમુનિવ, કરેય ઉગ્ર વિહાર; ભવિક”વને દેશન દેઈ, ૪પડીખેાહે નિર્ધારજી. ધન અનુક્રમે શસ પસ લેખણ કરી, દેવલાક બારમે પેહતાજી; મહાવિદેહક્ષેત્રમાં ઉપ, સિદ્ધશ્રેણી વરસે ગહગહતાં. ધન હુ નુશીલના મહિમાજી, પાંમ્યા સુખ રસાલજી; જે ચિનું મન તે સવિ નિષનું, પૂરવપુણ્ય વિસાલ. ધન ં ૧૦ શીલતાં ફળ એહવાં મીઠાં, મન માને તે શીલવંત પાલવા કારણ, પ્રતિજ્ઞા સહુ વીરસેનને કુસુમશ્રીને, રાસ રચ્ચેા રસિલેાજી; એ સાંભલતાં શીયલ સાંભરે, તે લહૈ મુક્તિને ચીલેાજી, ધન૦ ૧૨ હું તો ખાલક મૂડું અાણુ, હું સં જાણું જોડીજી; વિયુદ્ધજન સાધી શુદ્ધ કરયા, નવ નાંખો વિખાડીછ. ધન૦ ૧૩ ચાખાળ; રાખાજી. ધન ૧૧ ( ગ્રન્થકારકરાતિ. ) સંવત (૧૭૧૭)સ ંયમ નગસાયર વર્ષે, કાત્તિકમાસ સુદપક્ષે જી; તેરસને દિવસે સુભયાગ, વાર્ થાવર સુપ્રત્યક્ષે છ. ધન૦ ૧૪ ७ પરિગ્રહ, એ પાંચ આશ્રવ; સ્પર્ધા,રસ,પ્રાણ, ચક્ષુ અને શ્રેત્તેદ્રિ એનું દમન; ક્રોધ,માન, માયા,લોભ એના ત્યાગ; અને મનદંડ, વચનદ'ડ, તથા કાયાદડ એ ત્રણેને નિગ્રહ. એ રીતે ૧૭ ભેદ છે. -બેએ ઉપવાસને પારણે. ર-વળી ત્રણ ઉપવાસ. ૩-સખત. ૪-પ્રતિબાધે. પન્નુએ શાલિભદ્રના રાસની ટીપ૪ પાને ૪૪માં, ઢાલ મી-કુસુમશ્રી અને વીરસેન કાળ પામીને ૧૨માં દેવલે કે ગયા ત્યાંથી મહાવિદેહક્ષેત્રે એક ભવ કરી મુક્ત થશે. એન્ય ભાવથૅ છે. ૬-નિપજ્યું, છ-માર્ગ, ૮-ઢાલ ૧૩મી–ગ`ગવિજય થે છે કે હે વિષ્ણુદ્દા-પડિમે મારી બાળબુદ્ધિવરે ઇચ્છાના પ્રાદુર્ભાવથી આ રચના કરી છે, તેમાં દેષ હોય તા શુદ્ધ કરજો પણ વખેડરોા મા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy