SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ (મુખ અવળાં કાંઈક આધારેથી સત્ય શોધી શકે. પણ તેટલી નિપુણતા નહિ ધરાવનારાઓ પણ કાવ્યાદિ વાંચનના શોખીન હોય છે, તેવા તે તો રા. બહરવિન્દદાસે ત્રિશંકુસ્થિતિમાં જ રાખ્યા, એ કહેવું અયથાર્થ તે નહિજ ગણાય. તેમજ મી. શંભુપ્રસાદ શિવપ્રસાદ મહેતાએ, “ગરવી ગુજરાતના પુરાણું સાહિત્યનું ઇતિહાસની દષ્ટિથી વિવેચન કરતાં લખ્યું છે કે – સામળ અને જનકવિ નેમવિજયજી-“શીલવતીને રાસ” એ કાવ્યને કર્તા-નવલવાર્તાના લખનાર તરીકે કીરતીને પિતાની જ અવિભક્ત પણે-પ્રસ્તુત કાળમાં તે-કરી મુકી હતી એમ કહેતાં દેણ નહીં મનાય.” જો કે “ રિવું સ્વયં જગદર સુવિહં મ » ઈત્યાદિ મહાસિદ્ધાતિક વાથી કથા બે પ્રકારની (૧ બનેલી. ૨જી શિવ્યાને સમઝાવવા માટે દષ્ટાન્તતરીકે ઉપમારૂપે કે રૂપકરૂપે જણાવેલી) હોય છે. પણ તેના સ્વરૂપને ઓળખવામાં વાંચનારને વધારે મહેનત પડતી નથી. કારણકે બીજા પ્રકારની કથામાં– ૧ “ પીપલ પાન ખરંતાં, હસતી કુંપલીઆં; મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપલીયાં પા” એવા પત્રમાં કિશલયના વા. ૨ પુષ્પરાવર્તન મેઘમાં પણ લવમાત્ર જલને નહિં પરગમાવનાર મુલના દષ્ટાતમાં મેઘ અને પુષ્પરાવર્તના ઉલ્લાપ. - ૩ દયાહીન થઇને નદીના પૂરપ્રવાહમાં વીછીને વહેતા મહેલનાર ફકીરને હસતા વીંછીના વા વગેરે સ્પષ્ટપણે તે કથાની અસંભવિતતા જણાવે છે, અને તેથી તે સહેજે કલ્પિત છે એમ જણાઈ આવે છે. અને ગ્રન્થકારો તેવા સ્થળે સ્પષ્ટ લખે તથા સૂચવે છે કે “આ કથા કલ્પિત–ઉપમા કે રૂપક તરીકે જ જણાવવામાં આવી છે, અને આ ઉપરથી સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy