SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (ધનાવૃત્તાંત.) ૩ વાછરૂઆં ચરાવતે, હું પાછળ દશવીશ! છPભવ કિરિયાણે કિઓ, શ્રેણિક મગધાધીશ. પાછળ મનસા ખીરની, પૂરી હુંતી ની; નિરમાયલ થાતો કનક, ઈણભવ સઘળે દીઠ. ભવ પહિલો કઈ પહિર, માગી પરની ખેલ ઇeભવ વહુએ પગ લૂહી, નાંખ્યા કંબલ સેલ! ઢાળ ઐપિની. કીધે માસખમણનો પારણો, તનુ આધાર જાણી આપણો આગળ કરી શ્રીગૌતમસ્વામિ, તે પુછે પ્રભુ અવસર પામિ. ૧ જીણુ કારણ ભાડે દીજતે, હવે તે લાભ નથી દીસતો, પાસનાદિક ચઉહિ આહાર, તેહતણે કરો પરિહાર. ૨ પ્રભુ ભાખે થાએ સુખ જેમ, દેવાણુપય કરે તેમ; ૧-પૂર્વમાં. જુઓ પાનું ૩. ૨-શરીરનો. શરીર વડે જ કાર્ય બની શક્તાં હોવાથી શરીરને ટકાવી રાખવાના આધારભૂત જે ખોરાક, તે એક માસના ઉપવાસ પછી લીધો. ૩-મહાવીરના મુખ્ય ગણપતિ–ગણધર. ૪-જે શરીર ટકાવવાના કારણથી ખોરાકરૂપી ભાડું આપવામાં આ તું હતું. તેનાથી હવે વધારે લાભ જણાતો નથી. અથવા હવે પ્રયોજન નથી. પ-અનાદિક ચારે પ્રકારના આહારને પરિત્યાગ કરવો. આ વિચાર શાલિને થવાથી તમારવામીને આગળ કરી ચારે આહાર છાડવાની આજ્ઞા મહાવીર પાસે લેવાની શાલિએ પેરવી કરી. ચાર આહાર આ મુજબ છે “અનાજ, કઠોળ, દૂધ, અને મીઠાઇ વિગેરે ૧; પણ કાંજી, જવ અને ચોખાનું ધાવણ, અને જળ વિગેરે પ્રવાહી ૨ હામં ધાણી ચણા વિગેરે શેકેલું અનાજ, તથા ફળ ફળાદિ ૩ સામે સૂઠ, જીરું, અજમે, સુપારી, ચૂર્ણ વિગેરે તંબળાદિ, ૬-દેવાનું પ્રિય, દેવને પણ પ્રિય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy