SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 08 अविनीतस्याऽनाज्ञापनीयता 8 २६९ गुर्वादीनां - उपाध्यायादीनां विजयरहितस्य यस्तु मिथ्यात्वदोषतः = तत्त्वार्थाऽश्रद्धानदोषात् वचनात् = आगमात् दीप इव मण्डलगतः - मण्डलाकारविषयो बोधः तैमिरिकस्येव । स = बोधो वचनाद् भवन्नपि दोषजत्वात् कल्याणकन्दली पलियत्तियत्ति छिन्नमिति । शिष्टं स्पष्टम् । अविनीताध्यापने केवलं क्लेश एव, यदुक्तं पञ्चवस्तुके → अविणीओ न य सिक्खइ, सिक्खं पडिसिद्धसेवणं कुणइ । सिक्खावणेण तस्स हु, सइ अप्पा होइ परिचत्तो - ॥४५|| तदुक्तं दानविंशिकायां |-> अविणीयमाणवतो किलिस्सइ भासइ मुसं चेवं । घंटालोहं नाउं को कडकरणे पवत्तिज्जा । - [विं.वि.७/५] इति । मिथ्यात्वदोषत इति, अत एवोक्तं -> मदोपशमनं शास्त्रं खलानां कुरुते मदम् । चक्षुःप्रकाशकं तेज उलूकानामिवान्धताम् ।। - [सुभाषितावली-२७] इति । मिथ्यात्वेन शास्त्रस्य शस्त्रीकरणात्, तस्यैकान्तेन हेयत्वात् । तदुक्तं सम्बोधप्रकरणे ->न वि तं करेइ अग्गी नेव विसं नेव किण्हसप्पो वा । जं कुणइ महादोसं तिब्वं जीवस्स मिच्छत्तं ।। - [३/५४] इति ।। इदमेवाभिप्रेत्यान्यत्र > मिथ्यात्वं परमो रोगो मिथ्यात्वं परमं तमः । मिथ्यात्वं परमः शत्रुः मिथ्यात्वं परमं विषम् ॥ [ ] \ | સતિ મિથ્યાત્વ,વન્ય વનસારનું मिथ्यात्वप्राबल्ये प्रवचनोपदेशस्य सम्यक परिणमनाऽसम्भवात. तदक्तं कर्मप्रकृतौ -> मिच्छादिट्ठी नियमा उवइ8 पवयणं न सद्दहइ । सद्दहइ असब्भाव उवइ8 वा अणुवइ8 ।। - [क.प्र. उपशमनाकरण-गा.२५] इति गुर्वादिविनयवशादेव सम्यक्त्वस्य स्थैर्यं स्यात् । इदमेवाभिप्रेत्य राजप्रश्नीये -> जत्थेव धम्मायरियं पासेज्जा तत्थेव वंदिज्जा नमंसिज्जा <-[४/७६] इत्युक्तम् । तदकरणे च प्रत्यवायो महान् । अत एव पञ्चकल्पभाष्यचूर्णी -> जइ गुरुण चक्खूआलोए य पणामं न करेइ पायच्छित्तं विसंभोगो वा <- गा.१४९८ पश्चात्] इत्युक्तम् । गुरुहीलना तु महापायावहा । तदुक्तं ઢાવૈજsfu >ન યાવિ મોરવો નહીTV ~ [.૨/૨/૭] I વિનયકાન્નિરિયાgિ – રાષ૮ના શ્રુતજ્ઞાન ચિંતાજ્ઞાન ભાવનાજ્ઞાન (૧) ઉહાપોહાદિથી રહિત યથાશ્રુત | (૧) નય-પ્રમાણ-યુક્તિ દ્વારા (૧) હેતુ-સ્વરૂપ-હળસંબંધી એવો બોધ ઉહાપોહાદિયુકત બોધ આત્મહિતમાં પ્રવર્તક બોધ (૨) કોઠારમાં પડેલ બીજ જેવું. (૨) પાણી પર પ્રસરનાર તેલબિંદુ જેવું. (૨) શ્રેષ્ઠ રત્નની કાંતિ જેવું. (૩) મિથ્યાગ્રહરહિત વાક્યર્થમાત્રગ્રાહી. | (૩) અતિસૂક્ષ્મ સચોટ યુક્તિના (૩) વિધિ-દાતા-દ્રવ્ય-પ્રાવાદિના ચિંતનથી મહાવાક્યર્થગ્રાહી પ્રયત્નયુક્ત અને ઔદંપર્વગ્રાહી (૪) વાધ્યાર્થ = પ્રસ્તુત વિષય સાથે | (૪મહાવાક્યર્થ = આક્ષિપ્ત-અનાક્ષિપ્ત (૪) દંપર્ય = સર્વ શ્રેય પદાર્થના એકવાયતાઆપન્ન સકલ (ઉન અને ગર્ભિત) સર્વ ધર્માત્મક સ્વીકારમાં સર્વજ્ઞની આજ્ઞા જ શાસ્ત્રવચનને અબાધક એવો વસ્તુ પ્રતિપાદક અનેકાન્તવાદને પ્રધાન કારણ છે - એવું પ્રસ્તુત પ્રસ્તુત વચનનો નિર્ણત અર્થ અવલંબીને પ્રાપ્ત થયેલ પ્રસ્તુત વચનનું અંતિમ તાત્પર્ય. (નય-પ્રમાણબોધશૂન્ય) વચનનો નય-પ્રમાણાધીન અર્થ. (૫) “અહીં આ કહ્યું છે તે જ (૫) મતાઝહરહિત નય-પ્રમાણ-સૂમ |(૫) સર્વદર્શનસમૂહ સ્વરૂપ સ્વશાસ્ત્રના પ્રમાણ છે' આવો કંઈક સચોટ યુક્તિ ચિંતનવશ ન્યાયપ્રાપ્ત ગંભીર બોધથી જન્મેલ ભેદભાવ મહાગ્રહ શ્રુતજ્ઞાનના રાગથી સ્વ-પર શાસ્ત્રોક્ત અર્થને સ્થાના- વગરની સર્વાનુગ્રહ પરિણતિવશ નુકૂળ સ્વીકાર કરે, પરંતુ એકાંત ભવ્યસમુદાયના હિતમાં પ્રવૃત્તિ પકડી વિવાદ-વિરોધ ન કરે. કરે. ગ્રંથકારશ્રીએ શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાન- આ ત્રણ જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું. હવે જ્ઞાનના વિપર્યાસ અજ્ઞાનને જણાવે છે. , વિનચહિત જીવનો બોઘ તે અજ્ઞાન % ગાથાર્થ :- ગુરુ વગેરેના વિનયથી રહિત જીવને મિથ્યાત્વ દોષના લીધે આગમથી જે બોધ થાય છે તે દીપકમાં મંડલાકારવિષયક || બોધ જેવો, વિપરીતબોધ થાય છે, તે પાપનો હેતુ છે. [૧૧/૧૨]. વિનય વિના જ્ઞાન પણ નિયમ મિા ૬ ટીકાર્ય :- ગુરુ-વાચનાચાર્ય - ઉપાધ્યાય વગેરેના વિનયથી રહિત એવા જીવને તાત્ત્વિક અર્થની અશ્રદ્ધાસ્વરૂપ મિથ્યાત્વ દોષના લીધે આગમને આશ્રયીને જે બોધ ઉત્પન્ન થાય છે તે બોધ આગમથી ઉત્પન્ન થવા છતાં મિથ્યાત્વ દોષથી જન્ય હોવાના કારણે રહે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004834
Book TitleShokshaka Prakarana Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy