SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यग्दृष्टेर्हेयोपादेयविपर्यासविरहः ભાવનાજ્ઞાબતક્ષામાહ -> ‘પેર્ચે'ત્યાદિ । ऐदम्पर्यगतं यद्विध्यादौ यत्नवत्तथैवोच्चैः । एतत्तु भावनामयमशुद्धसद्रत्नदीप्तिसमम् ॥ ११/९॥ ऐदम्पर्य = तात्पर्य - सर्वज्ञेयविषये सर्वज्ञाज्ञैव प्रधानं कारणं <- इत्येवंरूपं तद्गतं જ્ઞાનં વિથ્યાત્ = વિધિ-દ્રવ્ય-વાતૃ-પાત્રાૌ ઉત્ત્ત: - ગતિશયેન યવત્ - વરમાવયુવતં 'તથૈવ' ટમ્પર્યવત્ત્વ तद्विषयं यत् = कल्याणकन्दली त्वादिसकलधर्मात्मकं वस्तुमात्रं प्रतिपादयतीति व्युत्पत्त्या उत्पादितमित्यर्थः । अयं भावः एकार्थप्रतिपादकानि पदानि वाक्यं पदार्थचालनारूपं, वाक्यान्येव विशिष्टतरैकार्थचालितार्थप्रत्यवस्थानरूपं महावाक्यं [ उपदेशपद ८५९ वृत्तिः ] इति व्यपदिश्यते । पदार्थमात्रावगमस्य श्रुतमयत्वमुक्तम् । पदार्थमात्रावग्रहोत्तरस्य वाक्यार्थस्य कथं भावाऽऽकाङ्क्षागर्भत्वेनेहारूपत्वान्न तद्गोचरज्ञानमत्र श्रुतादिमध्ये विवक्षितम् । वाक्यार्थविचारोत्तरस्य विभज्यवादव्युत्पत्तिजनितस्य कृत्स्नैकदेशापायरूप - सर्वप्रमाणनयगर्भचिन्तायुक्तस्य | विसर्पणशीलस्य ज्ञानस्य चिन्तामयत्वमत्र स्यात् ॥११ / ८ ॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> यत् ऐदम्पर्यगतं तथैव विध्यादौ उच्चैः यत्नवत् एतत् तु भावनामयं अशुद्धसद्रत्नदीप्ति - સમમ્ ॥૨૬/૧/॥ થમપારિજા ધર્મવિન્દ્રપરેરાોપવે સ્થવૃત્ત્વારી [ધ.વિ.૬/૩૦; ૩૧.૧.૮૮૨ ૩૫.રદ્.૨૭૨] समुद्धृता । एतदनुसारेण देशनाद्वात्रिंशिकायां -> सर्वत्राऽऽज्ञापुरस्कार ज्ञानं स्याद् भावनामयम् । अशुद्धजात्यरत्नाभासमं તાત્પૂર્વવૃત્તિત: || ← [દ્વા.દ્વા.૨/૩] અધ્યાત્મોપનિષતિ ૬ -> પેટમ્પયંત યશ્વ વિધ્યાનો યત્નવર્ષે યત્ । તૃતીયં તવશુદ્ધોચંનાત્યરત્નવિમાનિમમ્ || ~ [॰/૬૭] રૂત્યુત્તમ્ । સમ્પર્ક तात्पर्यं => • सर्वज्ञेयविषये सकलज्ञेयगोचरे सर्वज्ञाऽऽज्ञैव प्रधानं कारणं <- इत्येवंरूपम् । अयं भावः हेयोपादेयज्ञेयभेदेन त्रिविधा विषया भवन्ति । तत्र हेयोपादेययोरविपर्यस्तबोधो निर्मलसम्यग्दर्शनवतां मिथ्यात्वक्षयोपशम- दृष्टिवादोपदेशिकीसंज्ञादिप्रभावेन परोपदेशमनपेक्ष्यैव भवति । परं ज्ञानावरणोदयादिना निगोदाभव्यादिज्ञेयपदार्थगोचरः संशयादिरपि सम्भवति । अतः तन्निरासाय सर्वज्ञोपदेशस्य महत्यावश्यकता, तत एव तद्गोचरा = = = २६१ પણ વ્યતિરેકમુખે રહે છે. આમ ઘડો અન્વય-વ્યતિરેકમુખે સર્વધર્માત્મક છે. તેમ જ સત્ત્વ-અસત્ત્વ, અભિલાપ્યત્વ-અનભિલાપ્યત્વ વગેરે સર્વે વિરોધી ધર્મો પણ ઘડામાં રહેલ છે, કારણ કે ઘટ સ્વસ્વરૂપે સત્ છે, પરસ્વરૂપે અસત્ છે. ઘટપદ વડે ઘડો અભિલાપ્ય છે, પટાદિ પદ વડે ઘડો અનભિલાપ્ય છે. જો ઘડાને પરસ્વરૂપે અસત્ માનવામાં ન આવે તો ઘડો પરસ્વરૂપે પણ સત્ બનવાની આપત્તિ આવે. તેમ ઘડાને પટાદિપદ વડે અનભિલાપ્ય માનવામાં ન આવે તો ઘડો પટ, મઠ વગેરે પદોથી પણ અભિલાપ્ય થવાની આપત્તિ આવે. આથી ઘડાને સત્ત્વ, અસત્ત્વ,અભિલાષ્યત્વ, અનભિલાષ્યત્વ વગેરે સર્વધર્માત્મક માનવો જરૂરી છે. આવું પ્રતિપાદન અનેકાંતવાદ કરે છે. આ અનેકાંતવાદનું વ્યુત્પાદન નિરૂપણ = પ્રતિપાદન = વ્યાખ્યા મહાવાક્યાર્થે કહેવાય છે. તેનાથી ચિન્તામય જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ ચિંતામય જ્ઞાન એ અત્યંત સૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકાય અને વિસંવાદ ન પામે તેવી સર્વ પ્રમાણો અને નયથી ગર્ભિત યુક્તિઓની વિચારણાથી વ્યાપ્ત હોય છે. શ્રુતજ્ઞાન પ્રમાણ-નયનું અવગાહન કરતું નથી. જ્યારે ચિંતાજ્ઞાન તો પ્રત્યક્ષ, અનુમાન, આગમ આદિ પ્રમાણ અને નૈગમ, સંગ્રહ, વ્યવહાર વગેરે નયોથી ગર્ભિત એવી સચોટ અને સૂક્ષ્મ યુક્તિઓની વિચારણાઓથી અનુવિદ્ધ હોય છે. દા.ત. ‘આત્મા નિત્ય છે' આ વાત કયા પ્રમાણથી સિદ્ધ છે ? ક્યા નયની અપેક્ષાએ છે ? તેમ જ આત્મામાં નિત્યત્વ માનવું કઈ રીતે યોગ્ય છે ? આવી અનેક સૂક્ષ્મ યુક્તિઓની વિચારણાથી ચિન્તામય જ્ઞાન વ્યાપ્ત હોય છે. Jain Education Intemational તેલનું બિંદુ નાનકડું હોવા છતાં પાણીમાં તે ફેલાય છે. તેમ ચિંતાજ્ઞાન પણ અનેક શાસ્ત્ર-પ્રમાણ-નય-વિષય વગેરેમાં ફેલાતું જાય છે. સર્વ પ્રમાણ-નય-નિક્ષેપ વગેરેમાં ચિંતાજ્ઞાન વધુà વધુ વ્યાપ્ત થતું જાય છે. સર્વવ્યાપી બનતું ચિંતાજ્ઞાન ભાવના જ્ઞાનને લાવે છે. [૧૧/૮] ગ્રંથકારશ્રી ભાવનાજ્ઞાનનું લક્ષણ બતાવે છે. ગાથાર્થ :- જે જ્ઞાન તાત્પર્યવિષયક હોય તેમ જ વિધિ વગેરેને વિશે અત્યંત પ્રયત્નવાળું હોય તે ભાવનામય જ્ઞાન જાણવું. અશુદ્ધ છતાં સુંદર એવા રત્નની કાંતિ જેવું આ જ્ઞાન હોય છે. [૧૧/૯] ભાવના જ્ઞાનનું સ્વરૂપ For Private & Personal Use Only ટીકાર્ય :- ‘સર્વ જ્ઞેય વિષયોને સ્વીકારવામાં સર્વજ્ઞની આજ્ઞા એ જ પ્રધાન કારણ છે' આવા પ્રકારના તાત્પર્યને પોતાનો વિષય બનાવનાર ભાવનાજન્ય જ્ઞાન હોય છે. આ જ્ઞાન વિધિ, દ્રવ્ય, દાતા, પાત્ર વગેરેને વિશે અત્યંત પરમ આદરવાળું હોય છે. ક્ષાર, માટીના લેપ કરીને ગરમ કરવું વગેરે પ્રક્રિયાના અભાવમાં અશુદ્ધિવાળું હોવા છતાં શ્રેષ્ઠ રત્નની સ્વભાવથી જે પ્રભા www.jainelibrary.org
SR No.004834
Book TitleShokshaka Prakarana Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy