________________
२५० दशमं षोडशकम्
(અ) નીચેના કોઈ પણ ૭ પ્રશ્નના સવિસ્તર જવાબ લખો.
પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનનું સ્વરૂપ અને તે બન્ને વચ્ચે તફાવત જણાવો. વચન અને અસંગ અનુષ્ઠાનનું સ્વરૂપ અને તે બન્ને વચ્ચે તફાવત સમજાવો. પાંચ પ્રકારની ક્ષમા સમજાવો.
૧.
૨.
3.
૪.
૫.
૬.
સાધુના જ્ઞાનને ઓળખાવો.
ધર્મશ્રવણને યોગ્ય કોણ બને ?
અયોગ્યને ધર્મ સંભળાવવામાં શું દોષ ? સાતિચાર-નિરતિચાર અનુષ્ઠાન-ક્ષમાનો ભેદ જણાવો.
માઇન્નોસ્કોપ
દશમા ષોડશકનો સ્વાઘ્યાય
૭.
૮.
૯.
સર્વ અનુષ્ઠાનનો ફળવિભાગ બતાવો. પ્રીતિત્વ-ભક્તિત્વ જાતિને ઓળખાવો. ૧૦. ક્ષમનો વિભાગ ઓળખાવો.
(બ) યોગ્ય જોડાણ કરો.
(૧) પ્રીતિઅનુષ્ઠાન
(૨) ભક્તિ અનુષ્ઠાન (૩) વચનાનુષ્ઠાન (૪) અસંગ અનુષ્ઠાન
(૫) ચિંતાજ્ઞાન
(૬) શ્રુતજ્ઞાનલિંગ
(૭) જ્ઞાન
(૮) ધર્મક્ષમા
(૯) શ્રવણ અયોગ્ય (૧૦) અપૂર્વ સંયમ
(ક) ખાલી જગ્યા યોગ્ય રીતે પૂર્ણ કરો.
મોક્ષદાયી
અતિચારરહિત
Jain Education International
અમૃતતુલ્ય
જિનવચન સાંભળવા છતાં
(A) સાધુઅધિકૃત
(B) દંડરહિત ચક્રભ્રમણ
(C) સંવેગશૂન્ય
(D) અસંગ અનુષ્ઠાન
(E) માતા પ્રત્યેનો ભાવ.
(F) સ્વર્ગદાયી
(G) ક્ષીરતુલ્ય.
(H) ગુરુભક્તિ.
(।) તૃષ્ણાનાશક (૭) મોક્ષદાયી
૧.
...
3.
૪.
૫.
ઉપકારી-અપકારી ક્ષમાનો
૩.
4.
૬. ‘જિનશાસનને પામી ગુસ્સે ન થવું'- આ ભાવના વચનક્ષમામાં અતિચાર....... હોય. (ઘણા, થોડા, ન) હોય. (ન, અવશ્ય, ચિંતાજ્ઞાનઘટક) તુલ્ય છે. (રત્નત્રય, તત્ત્વત્રય, ભાવનાત્રય) ૧૦. માતાનું કાર્ય....... થી થતું હોય છે. (પ્રીતિ, ભક્તિ, સ્વાર્થ)
સાધુને શ્રુતજ્ઞાન
-.
ત્રણ જ્ઞાન
નોંધ : આ પ્રશ્નપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો.
અનુષ્ઠાન છે. (પ્રીતિ, ભક્તિ, વચન)
ક્ષમા છે. (ઉપકારી, અપકારી, ધર્મ) જ્ઞાન છે. (શ્રુત, ચિંતા, ભાવના)
ના લીધે સંવેગ થતો નથી. (અનુપયોગ, વિષયતૃષ્ણા, મૌન) બે અનુષ્ઠાનમાં સમાવેશ થાય. (પ્રથમ, છેલ્લા)
ક્ષમામાં ઉપયોગી છે.(ધર્મ, વચન, વિપાક)
For Private & Personal Use Only
www.jainelibrary.org