________________
ॐ क्षमायामतिचारविचारः ॐ
२४३ उपकार्युक्तं दुर्वचनाद्यपि सहमानस्योपकारिक्षान्तिः, 'मम प्रतिवचनेन मा भूदुपकारसम्बन्धक्षयः' इति कृत्वा । "मम दुर्वचनाद्यसहमाजस्याऽयमपकारी भविष्यति' इति धिया क्षमां कुर्वतोऽपकारिक्षमा । 'विपाकं जरकादिगतकर्मफलाजुभवलक्षणमनुपश्यतः, दुःखभीरुतया मनुष्यभव एव वाऽनर्थपरम्परामालोचयतो विपाकदर्शनपुरस्सरा या क्षमा सा विपाकक्षमा । 'आसुरतं ण गच्छेज्जा सुच्चा णं जिणसासणं' ( ) इत्याद्यागममेवाऽवलम्बजीकृत्य या प्रवर्तते सा वचनक्षमा, उपकारित्वादिहेतुत्रयनिरपेक्षत्वेन वचनमात्रपूर्वकत्वात् ।' धर्मक्षान्तिस्तु सा या चन्दनस्येव शरीरस्य च्छेद-दाहादिषु सौरभादिस्वधर्मकल्पा परोपकारिणी न विक्रियते किन्तु सहजभावमनुविधत्ते ॥१०/१०॥ एतास्वतिचारस्वरूपमाह -> 'चरमे'त्यादि । चरमाऽऽद्यायां सूक्ष्मा अतिचाराः प्रायशोऽतिविरलाश्च । आद्यत्रये त्वमी स्युः स्थूलाश्च तथा घनाश्चैव ॥१०/११॥
चरमाया आद्या : वचनक्षान्तिः, तस्यां अतिचाराः = अपराधाः सूक्ष्माः = लघवः प्रायशः 'कादाचित्कत्वेन अतिविरला: = अतिव्यवहितसन्तानभावाः च | आद्यत्रये तु = प्रथमक्षान्तित्रिके तु अमी = अतिचाराः स्थूला: -
कल्याणकन्दली = यथाक्रमं वचन-धर्मोत्तराभिधाना क्षमा समाविशति । पूर्वं यते: बचनक्षान्तिः पश्चाच्च धर्मक्षान्तिरिति व्यवस्था । यथोक्तं यतिधर्मविंशिकायां -> तम्हा नियमेणं चिय जइणो सव्वासवा नियत्तस्स । पढममिह वयणखंती पच्छा पुण धम्मखंतित्ति ।। <- [११/७] इति । शिष्टं स्पष्टम् ॥१०/१०॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> चरमाद्यायां अतिचारा: सूक्ष्माः प्रायशोऽतिविरलाश्च । आद्यत्रये तु अमी स्थूलाश्च तथा घनाश्चैव स्युः ॥१०/११॥ इयं कारिका दीक्षाद्वात्रिंशिकायामुद्भूता [द्वा.द्वा.२८/९] ।
चरमायाः = चरमयुगलस्य आद्या = वचनक्षान्तिः तस्यां अपराधाः सूक्ष्माः अतिचाराक्षेपकशक्तिह्रासात् कादाचिकत्वेन अतिव्यवहितसन्तानभावाः = कालिकातिविप्रकृष्टसन्ततिसम्भविनः । चरमचरमायां धर्मोत्तरक्षमायां शुक्लक्षमाऽपराभिधानायां त्वतिचारा न सन्त्येव । अत एव योग
अष्टमदृष्टौ -> निरतिचारपदो ह्यस्यामतिचारविवर्जितः । आरूढाssरोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥१७९।। ८- इत्युक्तम् । प्रथमक्षमात्रिके = उपकार्यपकारिविपाकक्षमात्रितये अतिचाराः
तत्रो. । पांय क्षमानी सं.२ [१] 6५४ारी हेतुं हुयन वगेरे पास सडन ४२नारनी क्षमा = 343री क्षमा. 'मा। सामा જવાબથી ઉપકારસંબંધ નાશ ન થાવ' આવો સહન કરનારનો ભાવ હોવાથી આ ઉપકારી ક્ષમા જાણવી. ૨] ‘કડવા વચન વગેરે સહન નહિ કરતા એવા મને આ કડવું બોલનાર] નુકશાન કરશે' આવી બુદ્ધિથી ક્ષમા કરનારની અપકારીક્ષમાં જાણવી. [3] નરક વગેરેમાં રહેલા જીવો કર્મના કટુ ફળને ભોગવે છે - એવા વિપાકને જોતો અથવા દુઃખભીરુ હોવાથી માનવ ભવમાં જ અનર્થની પરંપરાને વિચારતો જીવ કર્મવિપાકદર્શનપૂર્વક જે ક્ષમાં રાખે તે વિપાકક્ષમાં જાણવી. [૪] ‘જિનવચનને સાંભળી આસુરીવૃત્તિનો - કયાયપરિણતિનો ભોગ ન બનાય.' આવા જિનાગમને અવલંબીને જે ક્ષમા પ્રવર્તે તે વચનક્ષમાં જાગવી, કારણ કે આ ક્ષમા ઉપકારીપણું, અપકારીપણું અને વિપાક - આ ત્રણ હેતુથી નિરપેક્ષ હોવાથી વચનમાત્રપૂર્વક હોય છે. [૫] ચંદનને કાપવામાં આવે કે બાળવામાં આવે તો પણ પરોપકાર કરનાર સુગંધ વગેરે પોતાના ધર્મને ચંદન વિકૃત કરતું નથી પણ સ્વભાવગત જ બનાવે છે. તેમ શરીરને કાપવામાં આવે કે બાળવામાં આવે તો પણ પોતાના ધર્મસ્વરૂપ પરોપકારી ક્ષમા વિકૃત ન થાય પરંતુ સ્વભાવગત થાય તે ધર્મક્ષમા વણવી. [૧૦/૧૦].
વિશેષાર્થ :- [૧] ઉપકારી હોવાથી એનું દુર્વચનાદિ સહન કરી લે = ઉપકારક્ષમાં. [૨] અપકારના ભયથી સામાને દુર્વચન नता पामोश रहे = 1५10 क्षमा. [3] नाहिमg:५६ विया अथवा नही अनर्थपरं५२॥ोने जमे = विपक्षमा. 0િ આગમવચન-આજ્ઞાને જ મુખ્ય કરીને ખમે = વચન ક્ષમા. [૫] છેદ-ભેદ-દાહાદિમાં ચંદન જેમ સુવાસ, શીતળતા આપે છે તેમ ઘોર ઉપસર્ગમાં પણ સહજ સ્વધર્મસ્વરૂપ કરુણા = ધર્મક્ષમાં. [૧૦/૧૦].
આ પાંચેય ક્ષમામાં અતિચારનું સ્વરૂપ ગ્રંથકારથી બનાવે છે.
ગાથાર્થ :- છેલેથી = છેલ્લા યુગલમાં પ્રથમ ક્ષમામાં = વચનક્ષમામાં સૂક્ષ્મ અતિચારો હોય છે અને પ્રાયઃ અતિવિરલ હોય છે. પ્રથમ ત્રણ ક્ષમામાં તે અતિચારો સ્થૂલ તથા નિરંતર હોય છે. [૧૦/૧૧].
ઢીકાર્ય :- છિલ્લી ધર્મક્ષમા નિરતિચાર હોય છે.] છેલ્લેથી = છેલ્લા યુગલમાં પ્રથમ = વચનક્ષમામાં અતિચારો નાના હોય છે અને ક્યારેક જ થવાના લીધે અતિવ્યવધાન = લાંબા ગાળે = ઘણા સમય પછી જન્મે છે. [અતિચારોનો સમૂહ ભેગો કરવામાં १. ह. प्रती -> 'कायाचित्कत्वेन' इति पाठः, स चाशुद्धः ।
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org