SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ दशमं षोडशकम् ॐ सदनुष्ठानसामान्यस्य मोक्षकारणत्वम् तत्प्रीति-भक्ति-वचनाऽसङ्गोपपदं चतुर्विधं गीतम् । तत्त्वाभिज्ञैः परमपदसाधनं सर्वमेवैतत् ॥१०/२॥ तत् = सदनुष्ठानं प्रीति-भक्ति- वचजाऽसङ्गा एते शब्दा उपपदानि = पूर्वपदानि यस्य तत्तथा चतुर्विधं गीतं |= शब्दितं तत्त्वाभिज्ञैः = तत्त्वविद्भिः परमपदस्य मोक्षस्य साधनं सर्वमेव एतत् = चतुर्विधं प्रीत्यनुष्ठानं, भक्त्यनुष्ठानं वचनानुष्ठानमसङ्गानुष्ठालय || १० / २॥ तत्राऽऽद्यस्वरूपमाह - 'यत्रेत्यादि । यत्राssदरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ||१० / ३॥ कल्याणकन्दली તારાં, સમ્યકૃયાદ્યવસ્થા = कालाभिधानं कारणं, नियतिनामकं पञ्चमं कारणञ्च सामर्थ्यगम्यम् । एतत्पञ्चकारणसमवायं | विना दर्शितसदनुष्ठानं नैव जायत इत्यपि सूचितम् । प्रशान्तवृत्तिकं चित्तं परमानन्ददायकम् । असंप्रज्ञातनामाऽयं समाधिfશિનાં પ્રિયઃ || ← [૨/૪] કૃતિ મુક્ત્તિોપનિષદ્ધધનના સ્મર્તવ્યમત્ર ૫૦/શા मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् तत्त्वाभिज्ञैः तत् प्रीति-भक्ति-वचनाऽसङ्गोपपदं चतुर्विधं गीतम् । सर्वमेवैतत् परमपदसाधनम् ૫૦/૨૫ વં ારિાફીક્ષ દ્વાત્રિંશિાપુરારો [કા.કા.૨૮/૮] સમુદ્ભૂતા | एतदर्थानुपातिनी गाथा सम्बोधप्रकरणे [१ / २३२ ] चैत्यवन्दनमहाभाष्ये च > अन्नं च जिणमयम्मी चउब्विहं वन्नियं अणुट्ठाणं । पीइजुयं भत्तिजयं वयणपहाणं असंगं च ॥ ८८७॥ - इति । योगदीपिकाऽतिरोहितार्थैव नवरमुत्पत्तिक्रमेण प्रीत्यादि - | सदनुष्ठानक्रमोऽवगन्तव्यः । तदुक्तं शिक्षाविंशिकायां -> पढममहं पीईविऊ पच्छा भत्ती उ होइ एयस्स । आगममित्तं હે તો સંનત્તમાંતા | ← [o૨/૨૭] રૂતિ ચતુર્વિધત્વમનુષ્ઠાનસ્ય | યોગવિશિષ્ઠાયામપિ -> एयं च पीइभत्तागमाणुगं तह असंगताजुत्तं । नेयं चउब्विहं खलु एसो चरमो हवइ जोगो ॥ - [૭/૨૮] ફ્લેવમુક્તમ્ ॥૨૦/રા ઉચિત ક્રમથી = ક્રિયાક્રમગત ઔચિત્યથી થાય છે. ક્રિયાઓના ક્રમમાં રહેલ ઔચિત્ય એ દ્રવ્યસંબંધી, દેશસંબંધી, કાળસંબંધી, ધ્વનિસંબંધી, અવસ્થાસંબંધી, અધિકારસંબંધી, સ્થાપનાસંબંધી એમ અનેક પ્રકારનું હોય છે. ઔચિત્યયુક્ત ક્રિયાઓને ક્રમિક રીતે કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. દા.ત. અષ્ટપ્રકારી પૂજાનો જે ક્રમ છે તે ક્રમથી પૂજા કરવામાં ઉચ્ચ ઉચ્ચતર એવા દ્રવ્યનો વાપરવા, નાના, મધ્યમ, મોટા એ રીતે પુષ્પ ગોઠવવા, નિર્માલ્ય કે હલકા દ્રવ્યનો ત્યાગ કરવો. તે દ્રવ્યસંબંધી ઔચિત્ય જાણવું, યોગ્ય સ્થાનમાં રહીને બીજાને દર્શનાદિમાં અંતરાય ન થાય તે રીતે ઊભા રહીને પૂજા કરવી તે દેશસંબંધી ઔચિત્ય કહેવાય. આગમોક્ત યોગ્ય કાળે પૂજા કરવી તે કાળસંબંધી ઔચિત્ય જાણવું. મધુર, મધ્યમ, મૃદુ, ગંભીર, લયબદ્ધ સ્વરે સ્તુતિ, સ્તવન બોલવા તે સ્તોત્રપૂજાગત ધ્વનિસંબંધી ઔચિત્ય જાણવું. પ્રભુજીની જન્માવસ્થા, રાજ્યાવસ્થા અને શ્રમણાવસ્થાવાળી પિંડસ્થ દશા, કેવલીઅવસ્થાસ્વરૂપ પદસ્થ દશા અને સિદ્ધાવસ્થાસ્વરૂપ રૂપાતીત દશાનું યોગ્ય રીતે ભાવન કરી પ્રભુભક્તિ કરવી તે અવસ્થાસંબંધી ઔચિત્ય જાણવું. સામાયિક-પૌષધ, ઉપધાન વગેરેમાં ન હોય તો પૂજકને પૂજાનો અધિકાર મળે છે. તેથી તે અધિકારને અનુસરીને [તેનું ઉલ્લંઘન કર્યા વિના] પૂજા થાય તો અધિકારસંબંધી ઔચિત્ય જળવાય. તે જ રીતે ધાતુ-આરસ વગેરેથી નિર્મિત પ્રતિમાની પક્ષાલ પૂજા થાય. જ્યારે ચંદન-માટી વગેરેમાંથી બનેલી પ્રતિમાની પક્ષાલ પૂજા નહિ પણ વાસક્ષેપ વગેરેથી પૂજા કરવી તે સ્થાપનાસંબંધી ઔચિત્ય જાણવું. આ રીતે ઉચિત ક્રમથી થતી પ્રભુપૂજા દ્વારા પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. અથવા ચરમાવર્તકાળમાં પ્રવેશ થયા પછીની અપુનર્બંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, સમ્યગ્દષ્ટિ વગે૨ે ઉચિત અવસ્થાના ક્રમથી પુણ્યાનુબંધી પુણ્ય ઉત્પન્ન થાય છે - એમ કહી શકાય. અપુનર્બંધક વગેરે દશામાં નિરનુબંધી કે મંદ શુભાનુબંધી પુણ્ય બંધાય. સમકિતીને વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. [૨] પ્રશમ ભાવને વહન કરવાના સ્વભાવ સ્વરૂપ પ્રશાંતવાહિતાથી જિનપૂજા વગેરેનું અનુશીલન સેવન કરવાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે તેમ જ આરાધનાની સામગ્રી આપનાર પુણ્યનો ઉદય થાય છે. તેનાથી સદનુષ્ઠાન મળે. માટે શાંત ચિત્તે ભગવાનની ભક્તિ કરવી. એવું વિધાન ફલિત થાય છે. [૧૦/૧] ભેદ બતાવવા દ્વારા સદનુષ્ઠાનનું મૂલકારથી વર્ણન કરે છે. ગાથાર્થ :- સદનુષ્ઠાનના સ્વરૂપને જાણનારાઓએ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ શબ્દ જેનું ઉપપદ છે એવું સદનુષ્ઠાન ચાર પ્રકારનું જણાવેલ છે. આ દરેક સદનુષ્ઠાન મોક્ષનું સાધન છે. [૧૦/૨] સદનુષ્ઠાનના ૪ કાર ટીકાર્ય :- પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ શબ્દ જેના પૂર્વપદમાં રહેલ છે તે સદનુષ્ઠાન ચાર પ્રકારનું છે. એમ તેના સ્વરૂપને જાણનારાઓએ કહેલ છે. તેથી તેના નામ થશે પ્રીતિઅનુષ્ઠાન, ભક્તિઅનુષ્ઠાન, વચનાનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાન. આ બધા જ મોક્ષના સાધન છે. [૧૦/૨] - તેમાંથી પ્રીતીઅનુષ્ઠાનના સ્વરૂપને મૂલકારશ્રી જણાવે છે. ગાથાર્થ :- જે અનુષ્ઠાનમાં કર્તાને પરમ આદર હોય અને હિતકારી ઉદયવાળી પ્રીતિ હોય અને બીજા પ્રયોજનોને છોડીને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004834
Book TitleShokshaka Prakarana Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy