SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ २३० नवमं षोडशकम् 88 उचितपूजायाः कर्तव्यत्वम् * एवं सचोद्यपरिहारां पूजामभिधाय फलद्वारेण निगमयन्नाह -> 'इती त्यादि । इति जिनपूजां धन्यः श्रुण्वन् कुर्वस्तदोचितां नियमात् । भवविरहकारणं खलु सदनुष्ठानं द्रुतं लभते ॥९/१६॥ इति = एवं जिनपूजां धन्यः = धर्मधनः श्रुण्वन् अर्थतः, कुर्वन् क्रियया, तदा = तस्मिन् काले उचितां| વો નિયમીત = નિશ્ચયેને મgવિરહાર કMાનં = શોમનનિષ્ઠાનું દ્રd wતુ = પ્રમેવ તમને |IIS/ 6ો. ઇ ડુતિ નવમં પૂનાકોડાજીમ્ | | ન્યાણની तदा दुष्कर्मबन्धः । पुनर्यथा व्रणच्छेदनसमये प्राणिनां वेदनासम्भवेऽपि प्रान्ते महासुखं समुत्पद्यते तथा पूजायामपि स्वल्पमात्रारम्भे सत्यपि परिणामविशुद्धया क्रमेण परमानन्दप्राप्तिर्जायते <- [पृ.३२२/प्रकाश-८] इत्येवं प्रकृतोपयोगिनिरूपणमकारि श्रीजिनलाभसूरिभिरित्यवधेयम् ॥९/१५।। ___मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> इति जिनपूजां श्रुण्वन् तदा उचितां कुर्वन् धन्यः नियमात् भवविरहकारणं सदनुष्ठानं વ્રત વસ્તુ મતે ૨/દ્દા उचितामिति । अत एव तस्याः फलसाधकता, यथोक्तं पञ्चाशके -> उचियं खलु कायव्वं सब्वत्थ सया णरेण बुद्धिमता । इइ फलसिद्धी णियमा, एस चिय होइ आणंति ॥ ६/८] इति । सदनष्ठानभिन्नं तादशपूजाफलं त -> जिनेन्द्रपूजा सुगतिं तनोति ददाति राज्यञ्च सुरेन्द्रलक्ष्मीम् । छिनत्ति दःखानि च देहभाजां नीरोगतां राति सुसुस्थताञ्च ।। <- [ ] ફત્યાત્રિના પ્રસિદ્ધમેવ ૨/દ્દા इति मुनियशोविजयविरचितायां कल्याणकन्दल्यां नवमषोडशक-योगदीपिकाविवरणम् । કેમ સીડી ચડતા નથી ? તમે ઉપર કેમ સ્થિર ઊભા છો ?' – એ રીતે પરમાત્માની પૂજા કરવા દ્વારા ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી ચારિત્ર પામેલા સાધુ સ્વયં પૂજા ન કરવા છતાં સંસારમાં રહેલ ગૃહસ્થને પૂજા કરવાનો ઉપદેશ આપે ત્યારે – ‘તમે કેમ પૂજા નથી કરતાં ?' – આવો પ્રશ્ન સાધુને ગૃહસ્થ કરે તે તદ્દન ગેરવ્યાજબી જ છે. ઉપર ચડી ગયા પછી સીડીને પકડવાનો કે તેના ઉપર ચઢવાનો કોઈ મતલબ નથી. તેમ સાધુ થયા બાદ જિનપૂજાનું સાધુને કોઈ પ્રયોજન નથી. ગૃહસ્થને માટે પ્રભુપૂજા સપ્રયોજન છે. ચારિત્રપ્રાપ્તિનું સાધન પૂજા છે. આ એક દિશાસૂચન માત્ર છે. [૯/૧૫]. આ રીતે પ્રશ્ન-ઉત્તર સહિત જિનપૂજાનું નિરૂપણ કરીને ફલ બતાવવા દ્વારા જિનપૂજનો ઉપસંહાર કરતાં મૂલકારથી જણાવે ગાથાર્થ :- આ રીતે જિનપૂજાને સાંભળતા અને ત્યારે ઉચિત જિનપૂજન કરતા ધન્ય જીવો નિયમા મોક્ષકારણભૂત સદનુકાનને તરત જ પામે છે. [/૧૬]. E; જિનપૂજા સદg8(નકારણ E1 ટીકાર્ય :- આ રીતે ધર્મસ્વરૂપ ધનવાળા જીવ જિનપૂજને અર્થથી સાંભળતા અને જિનપૂજના સમયે ઉચિત એવી જિનપૂજને કરતા નિશ્ચયથી મોક્ષકારણીભૂત એવા સુંદર અનુકાનને ઝડપથી જ પામે છે. [૯/૧૬] વિશેષાર્થ :- આ શ્લોકમાં પાંચ મહત્ત્વની વાત જણાવેલ છે. [૧] જિનપૂજને માત્ર સૂત્રથી જ સાંભળવી નહિ પણ ભાવાર્થ-પરમાર્થસહિત સાંભળવી; કેમ કે સૂત્ર કરતાં અર્થ બળવાન છે. [૨] આચાર દ્વારા જ્ઞાન સાર્થક-સફળ બને છે અને શ્રદ્ધા મજબૂત બને છે. માટે અર્થથી જિનપૂજાને સાંભળીને પૂજાના સમયે પૂજા કરવી જોઈએ. જ્ઞાનથી આચાર જણાય છે અને આચારથી શાસન ટકે છે. આ આનાથી સૂચિત થાય છે. [૩] જિનપૂજાથી નિયમા સદનુષ્ઠાનની પ્રાપ્તિ થાય. અર્થાત્ જિનપૂજા એ સદનુકાનનું અમોઘ = અનંતર કે અવ્યભિચારી કારણ છે. [૪] જે મોક્ષનું કારણ બને તે જ વાસ્તવમાં સદનુષ્ઠાન કહેવાય. જે માત્ર પુષસ્વર્ગનું જ કારણ બને તે આચાર વ્યવહારથી સદનુકાન = લૌકિક ધર્મક્રિયા કહેવાય. પૃ.૮૨ અને પૃક ૧૭૫ ઉપર નજર કરવાથી આ વાત સ્પષ્ટ થશે. [૫] “ભવવિરહ' શબ્દ દ્વારા આ રચના = મૂળ ગ્રંથ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે બનાવેલ છે. એમ ધ્વનિત થાય છે. [૯/૧૬] Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004834
Book TitleShokshaka Prakarana Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy