SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ सेव्यादेरनुपकारेऽपि फलप्रदत्वम् 88 शीतापहार-विद्यासिद्धयादिरूपफलभावस्तथा जिनपूजनतो जिनानामनुपकारेऽपि पूजकस्य तत्स्वाभाव्याद्विशिष्ट| पुण्यलाभ रूपफलभावः । एतेन न चोपकारो जिनस्य' (९/१३ ) - इति दोषः परिहतः || १ / १४ || कृतकृत्य| त्वादेव च = सिद्धार्थत्वादेव च तत्पूजा = देवपूजा फलवती = सफला, गुणोत्कर्षात् = उत्कृष्टगुणविषयत्वात् । अनेन चरमदोषो निरस्तः । निगमयति तस्मात् अव्यर्था = सप्रयोजना एषा = पूजा अन्यत्र = स्वजन - कल्याणकन्दली जह तहंपि ।। [४ / ४४] इति । स्तवपरिज्ञायामपि -> उवगाराभावे विहु चिंतामणि जलण चंदणाईणं । विहिसेवगस्स | जायइ तेहिंतो सो पसिद्धमिणं ॥ १६४ ॥ - इत्युक्तम् । एतेन देवतानुग्रहोऽपि व्याख्यातः, तदुक्तं भक्तिद्वात्रिंशिकायां > पूजया परमानन्दमुपकारं विना कथं ददाति पूज्य इति चेत् ? चिन्तामण्यादयो यथा ॥ - [ ५/३२ ] इति । योगसारेऽपि -> चिन्तामण्यादिकल्पस्य स्वयं तस्य प्रभावतः । कृतो द्रव्यस्तवोऽपि स्यात् कल्याणाय तदर्थिनाम् ॥ <- [१/३०] इत्युक्तम् । योगशतकेपि -> जह चेव मंत- रयणाइएहिं विहिसेवगस्स भव्वस्स । उवगाराभावम्मि वि तेसिं होइ त्ति तह एसो ||६३ || | आवश्यकनिर्युक्तौ अपि -> चिन्तामणिरयणादिहिं जहा उ भव्वा समीहियं वत्युं । पार्वति तह जिणेहिं तेसिं रागादभावेऽपि ।। [ ] इति प्रोक्तम् । षट्खण्डागमे -> रागवज्जियो वि सेवयजणकप्परुक्खो <- - [५/४/२६ वृ. ] इत्युक्तम् । अन्यत्रापि स्तुत्या अपि भगवन्तः परमगुणोत्कर्षतो ह्येते । दृष्टा ह्यचेतनादपि मन्त्रादिजपादितः सिद्धिः || १|| <- इत्युक्तम् । धर्मरत्नकरण्डकेऽपि शीतोष्णकालयोर्यद्वज्जनो यत्नेन सेवते । जलानलौ तयोर्नैव गुणः कोऽपि प्रजायते ||६८ ।। तथापी - होपकारोऽस्ति तत्सेवाकारिणामलम् । एवमेव स विज्ञेयो जिनपूजाविधायिनाम् ||६९ || - इत्युक्तम् । शत्रुञ्जयमाहात्म्येऽपि -> जिनः स्मृतोऽपि दृष्टोऽपि कीर्त्तितो महितोऽथवा । स्वभावात्सेवितो दत्ते स्वर्गादिगतिमुत्तमाम् ॥ <- [२ / १२३] इत्युक्तम् । श्रावकप्रज्ञप्तौ पूजापञ्चाशके चउवगाराभावम्मि वि पूज्जाणं उवयारो - [ ३४८/ पू. पं. ४/४४] इत्युक्तम् । एतेन -> जिनपूजायाः पूजकोपकारित्वेन -> न चोपकारो जिनस्य - [ ९/१३] इति दोषः परिहृतः । न हि जिनोपकारकृते | पूजा क्रियते किन्तु स्वस्य प्रशस्तभावलक्षणोपकारसम्पादनाय, तदुक्तं चैत्यवन्दनमहाभाष्ये -> जिणभवण-बिंबपूआ कीरंति | जिणाण नो कए किंतु । सुहभावणाणिमित्तं बुहाण इयराण बोहत्थं <- ||१२|| सम्बोधप्रकरणेऽपि -> जिणभवणबिंबपूया कीरंति जिणाण नो कए किंतु । सुहभावणानिमित्तं बुहाण, अबुहाण बोहत्थं ॥ १७३ ॥ - इत्युक्तम् । अन्यत्रापि -> क्षीणक्लेशा एते न हि प्रसीदन्ति न च स्तवोऽपि वृथा । तत्स्तवभावविशुद्धेः प्रयोजनं कर्मविगम इति ॥ ← इति प्रोक्तम् ॥९ / १४॥ [ ] = उत्कृष्टगुणविषयत्वात्, प्रतिमायां जिनगुणारोपेण तत्पूजया भावजिनपूजाफललाभात्, यथोक्तं मूलकारैः सम्बोधप्रकरणे સેવનથી અગ્નિને કોઈ લાભ થતો નથી છતાં પણ અગ્નિના સ્વભાવથી ઠંડી દૂર થાય છે. વિદ્યાનું પારાયણ-રટણ કરવાથી વિદ્યાને કોઈ ફાયદો થતો નથી. છતાં પણ વિદ્યાના સ્વભાવથી વિદ્યાસિદ્ધિ-ગગનગમનાદિ સ્વરૂપ ફળ મળે છે. તેમ જિનપૂજાથી જિનેશ્વર ભગવંતોને કોઈ લાભ ન થવા છતાં પણ ભગવાનના સ્વભાવથી-પ્રભાવથી પૂજકને વિશિષ્ટ પુણ્યપ્રાપ્તિસ્વરૂપ ફળ મળે છે. માટે —> પૂજાથી ભગવાનને કોઈ લાભ થતો નથી. – આ દોષનો પરિહાર થઈ જાય છે. [અર્થાત્ પૂજાથી પ્રભુજી પ્રસન્ન ન થવાથી પૂજકને કોઈ લાભ નહિ થાય आवी आपत्ति पलायन अर्ध भय छे.][८/१४] પ્રભુજીના પ્રયોજનો પરિપૂર્ણ થયેલ હોવાથી જ પરમાત્મપૂજા સફળ છે, કારણ કે પૂજાના વિષયભૂત વીતરાગના ગુણો ઉત્કૃષ્ટ -સર્વોત્કૃષ્ટ છે. માટે —> કૃતકૃત્ય હોવાથી પરમાત્માની પૂજા વ્યર્થ છે – આ અંતિમ દોષનું નિરાકરણ થઈ જાય છે. પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતાં શ્રીમદ્ભુ કહે છે કે —> માટે શરીર, સ્વજન, ઘર વગેરેને વિશે આરંભ કરનારા ગૃહસ્થને માટે પરમાત્મપૂજા સફળ-સપ્રયોજન છે <← આમ નિર્મલબુદ્ધિવાળા પ્રાજ્ઞ પુરુષો કહે છે. - Jain Education International २२५ [કૂવાના ઉદાહરણની ઉપર જે વાત કરી તેનું સ્પષ્ટીકરણ આ રીતે જાણવું કે - જેમ તૃષાશમન, શરીરની સ્વચ્છતા, સ્વસ્થતા વગેરેને ઉદ્દેશીને કૂવો ખોદવામાં આવે છે ત્યારે શરૂઆમાં તો કૂવો ખોદવાથી તરસ વધે છે, શરીર પરસેવે રેબઝેબ થાય છે, શરીર ઉપર કાદવ વગેરેના છાંટા ઉડે છે, થાક લાગે છે. છતાં જમીનમાંથી પાણી નીકળતાં જેમ તરસ છીપાઈ જાય છે, શરીર સ્વચ્છ થાય છે, થાક દૂર થાય છે. અર્થાત્ પખનન સ્વજન્ય તૃષા-પરિશ્રમ વગેરે દોષોને દૂર કરીને જલપ્રાપ્તિ વગેરે લાભનું કારણ છે. કૂવો ખોદવામાં નુકશાન અલ્પ છે. અને લાભ ઘણો છે. માટે પખનન સદોષ ન કહેવાય. લોકો કૂપખનનને કર્તવ્ય જ માને છે. તેમ જિનપૂજામાં પાણી, પુષ્પ વગેરેની સ્વરૂપહિંસા થવા છતાં પણ પરમાત્મપૂજાથી સમ્યક્ દર્શનની નિર્મળતા, પરમાત્મા પ્રત્યેની કૃતજ્ઞતા, ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ, અનેક ભવ્યાત્માને બોધિબીજલાભ, કુટુંબમાં ધર્મભાવનામાં અભિવૃદ્ધિ, મનપ્રસન્નતા, વિઘ્ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004834
Book TitleShokshaka Prakarana Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy