________________
૧.
૨.
3.
૪.
૫.
૬.
(અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. પરમાત્માના કોઈ પણ ૨૦ અતિશય બતાવો. પરમાત્માની ધર્મકાય વગેરે ત્રણ અવસ્થા જણાવો.
૨.
3.
પ્રભુજીના અતિશયોનું ધ્યાન એ પિંડસ્થ, પદસ્થ કે રૂપસ્થ ? કોના મતાનુસાર ? તે દર્શાવો.
૪.
શું ભગવાનનું રૂપ ઉત્કૃષ્ટ હોવું જરૂરી છે ? શાસ્ત્રાધારે સમજાવો.
૫.
૬.
૭.
પરતત્ત્વને જોનાર સર્વ વસ્તુ કેવી રીતે જાણે ?
૮.
જિનકલ્પી વગેરેને નિરાલંબન ધ્યાન કઈ રીતે સંભવે ? પરતત્ત્વધ્યાન શા માટે નિરાલંબન જ કહેવાય ?
(૯.
૧૦. આદિત્યવર્ણની ઉપમા પરતત્ત્વમાં કઈ રીતે સંગત થાય ?
(બ) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો.
૧.
૨.
3.
૪.
૫.
.. વિષ્ણુપુરાણ મુજબ પરમેશ્વરની વ્યાખ્યા શું છે ?
૭.
પરમાત્મામાં સર્વવ્યાપીપણું કઈ રીતે માની શકાય ? ‘શુકલજ્ઞાનોપયોગ’પદનો અર્થ બતાવો.
૮.
(૯)
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪. પ્રતિમા દ્વારા સિદ્ધનું ધ્યાન સાલંબન કહેવાય ? શા માટે ? ધ્યેય તત્ત્વની ચાર દશા જણાવો.
૧૫.
૧૬. મુંડકોપનિષત્માં ઈષકારષ્ટાંત કઈ રીતે જણાવેલ છે ?
૧૩. ભાગવતમાં ઈકાર ઉદાહરણ કેવી રીતે દર્શાવેલ છે ?
૧૮. કેવલજ્ઞાન આત્માની બહાર જાય તો શું થાય ?
૧૯.
બ્રહ્મ શબ્દના પાંચ અર્થ જણાવો.
૨૦.
પરતત્ત્વ આદ્ય કઈ રીતે ?
(ક) ખાલી જગ્યા પૂરો.
કોઈ પણ આઠ લબ્ધિ બતાવો.
આઠ પ્રાતિહાર્ય જણાવો.
કલ્યાણકંદલીની અનુપ્રેક્ષા
યોગબિંદુ મુજબ તીર્થંકરપણું કઈ રીતે પ્રાપ્ત થાય ? પ્રાતિભ જ્ઞાન ઓળખાવો.
વિહંગાવલોકન
અપર તત્ત્વના વિશેષ ૩૫ નામ યાદ કરો. (મૂળ ગ્રંથમાં ન બતાવેલ હોય તેવા)
પર તત્ત્વના વિશેષ ૨૫ નામ દર્શાવો. (મૂળ ગ્રંથ ન બતાવેલ હોય તેવા)
પરમેશ્વરની વ્યાખ્યા વિશ્વકર્માના અભિપ્રાયથી સમજાવો.
રૂપસ્થ ધ્યાનના ચાર પ્રકાર દર્શાવો.
ચિત્તના પાંચ પ્રકાર જણાવો.
સર્વ ક્રિયાની સફળતા શેમાં રહેલી છે ?
બ્રહ્મતત્ત્વમાં રહેલ બૃહત્તમત્વ શું છે ? સંન્યાસના બે પ્રકાર ઓળખાવો.
Jain Education International
સામર્થ્યયોગ નો વિષય છે. (શાસ્ર, અનુભવ, સમજણ)
અપૂર્વકરણ વખતે તાત્ત્વિક ધર્મસંન્યાસ હોય. (પ્રથમ, દ્વિતીય, તૃતીય)
ને અન્ય દર્શનકારો અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. (ક્ષપકશ્રેણી, કેવલજ્ઞાન, સમાપત્તિ) દેહાતીત છે. (પરતત્ત્વ, અપરતત્ત્વ, કેવલજ્ઞાન)
અંધકાર
સ્વરૂપ છે. (ભાવ, અભાવ, અજ્ઞાન)
સિદ્ધ પરમાત્મામાં ભવ્યત્વ (હોય, ન હોય, ઉત્કૃષ્ટ હોય)
For Private & Personal Use Only
३५५
www.jainelibrary.org