SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. પરતત્ત્વનું ધ્યાન નિરાલંબન શા માટે કહેવાય ? ૨. ૩. ૪. ૫. ૬. ૧. ૨. 3. ૪. ૫. ... ૭. ૮. <. નિરપેક્ષવૃત્તિમાં માનસિક અતિચાર શા માટે ભંગસ્વરૂપ બને ? સર્વવિરતિપચ્ચખાણ આગારરહિત કેમ ? ૩. .. (.. ૧૦. બ્રહ્મસમર્પણ સમજાવો. (બ) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ઉત્થાનદોષ સમજાવો. દીક્ષાપાલન ન થઈ શકે તો સાધુ શું કરે ? શા માટે ? ચિત્તની ચાર અવસ્થા જણાવો. ચિત્તની પાંચ દશા દર્શાવો. કલ્યાણકંદીની અનુપ્રેક્ષા ભ્રાન્તિ દોષ અનિષ્ટફળદાયી છે કે ઈષ્ટફળરહિત ? સમજાવો. ધ્યાનમાં ભગવાનમાં મન મૂકવાનું સાલંબન ધ્યાનનું પ્રયોજન શું છે ? પ્રણિધાનનું લક્ષણ જણાવો. અન્યમુદ્દ દોષ શા માટે ત્યાજ્ય છે ? ‘ઈતિ’શબ્દના ત્રણ અર્થ જણાવો. ઉદાત્તની વ્યાખ્યા સમજાવો. ગતિઅવરોધક ધ્યાન કયાં ધરવાનું હોય ? ધ્યાનના આસનો સમજાવો. શાન્તરસના ૬ વિશેષણ જણાવો. સીમંધરસ્વામી પાસે દીક્ષા મેળવવાનું નિયાણું કરાય ? શા માટે ? સ્વપ્ન કઈ અવસ્થામાં જણાય ? ધ્યાનાદિ યોગના અધિકારી કોણ હોય ? ૧૦. ભિક્ષાટન વગેરે ક્રિયા ધ્યાનની બાધક છે ? શા માટે ? ૧૧. ૧૨. ૧૩. ધ્યાનસંબંધી કાળ, આસન, સ્થાન વગેરે સંબંધી નિયમ કયારે છૂટી જાય છે ? ૧૪. ધ્યાનસિદ્ધિના ચાર મુખ્ય હેતુ જણાવો. ૧૫. ધ્યાનની આંતર સામગ્રી સૂચવો. યોગસિદ્ધિના ૬ ઉપાય બતાવો. (ક) ખાલી જગ્યા પૂરો. ૧. ૨. 3. ૪. ૫. .. કમક્ષર્યનું પ્રબળ સામર્થ્ય કલ્યાણનું મૂળ અનુષ્ઠાનમાં ૧૬. ૧૭. અભ્યાસયોગના પ્રકાર જણાવો. ૧૮. ધ્યાનમાં યોગસિદ્ધસ્મરણ શા માટે જરૂરી ? ૧૯. અત્યંતર તપમાં ધ્યાન પછી કાયોત્સર્ગ શા માટે ? ધ્યાન માટે નસંગ બાધક કઈ રીતે બને ? ૨૦. આમ કહેવાની પાછળ શું આશય રહેલો છે ? Jain Education Intemational માં છે. (યોગ, જ્ઞાન, સદનુષ્ઠાન) છે. (અનિવૈદ, પ્રવૃત્તિ, નિર્વિઘ્નતા) વાળા પુરુષ સીદાતા નથી. (ધન, ઉત્સાહ, પુરૂષાર્થ) ક્ષેપ દોષ ..... યોગષ્ટિમાં નથી હોતો. (પ્રથમ, બીજી, ત્રીજી) વેઠ વાળીને ધર્મક્રિયા કરે તો દોષ લાગે. (ખેદ, ઉદ્વેગ, આસંગ) દોષથી પરભવમાં યોગીકુળમાં જન્મ ન મળે. (ખેદ, ઉદ્વેગ, ઉત્થાન) For Private & Personal Use Only ३३५ www.jainelibrary.org
SR No.004834
Book TitleShokshaka Prakarana Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy