________________
३२४ चतुर्दशं षोडशकम् શાન્તાવિ’ત્યાદ્રિ |
8 चतुर्विधचेतः प्रकाशनम् 888
कल्याणकन्दली
| संविग्नानुमोदनाद्युद्यमात् गुणशक्ति: प्रवर्धनीया, दोषोपरमे च यतितव्यम्, न तु स्वीयपरिणामविशेषजन्यगुणतुल्यं स्वदोषमभ्यास| दशायां दृष्ट्वा सदनुष्ठानमेकान्तेन त्याज्यम् । इदमेवाभिप्रेत्य टीकाकृताऽपि न्यायालोके -> अस्मादृशां प्रमादग्रस्तानां चरणकरદીનાનામ્ । સભ્યો પોત વે પ્રવચનરાય: ગુમોવાય: || ← [પ્ર.રૂા.૬ રૃ.૩૩૪], -> વિધિધન વિધિનો વિધિમાનેં स्थापनं विधीच्छूनां । अविधिनिषेधश्चेति प्रवचनभक्तिः प्रसिद्धा नः । अध्यात्मभावनोज्ज्वलचेतोवृत्त्योचितं हि नः कृत्यम् । पूर्णक्रियाभिलाषश्चेति द्वयमात्मशुद्धिकरम् ।। <- [૨૦/૩૩] કૃતિ ૨ અધ્યાત્મમારે પ્રોક્તમ્ ।
परेषामपि योगारम्भदशायां वितर्कादयोऽभिमताः । तदुक्तं मोक्षधर्मे वितर्कश्च विवेकश्च विचारश्वोपजायते । मुनेः समादधानस्य प्रथमं योगमादितः । - [१९५ / १५ ] प्रथमं योगं = संप्रज्ञातं आदितः = માત્ નાયત રૂત્યર્થ: । ચતુર્થકૃષ્ટાપુત્યાनदोषो न विद्यते किन्तु तत्पूर्वं वर्तते । इदमप्यत्राऽवधातव्यम्-कलिकालसर्वज्ञेन श्रीहेमचन्द्रसूरीश्वरेण योगशास्त्रे योगिना गोरक्षनाथेन |च अमनस्कयोगे ग्रन्थे विक्षिप्त यातायात विष्ट-सुलीनाभिधानाः चत्वारः चेत : प्रकाराः प्रदर्शिता: । अभ्यासदशायां तरलत्वं चित्तस्य | स्यात् । तदुत्तरं योगानन्दवृद्ध्या दोषह्रासात् परतत्त्वप्राप्तिः स्यात् । तदुक्तं योगशास्त्रे -> [] વિક્ષિતં સહમિદં [૨] યાતાયાતશ્ર किमपि सानन्दम् । प्रथमाभ्यासे द्वयमपि विकल्पविषयग्रहं तत्स्यात् ।। [३] लिष्टं स्थिरसानन्दं, [४] सुलीनमतिनिश्चलं परानन्दम् । | तन्मात्रकविषयग्रहमुभयमपि बुधैस्तदाम्नातम् || एवं क्रमशोऽभ्यासाऽऽवेशात् ध्यानं भजेत् निरालम्बम् । समरसभावं यातः परमानन्दं તતોઽનુમવેત્ ।। ←[યો.ગ.પ્ર.૨૨/૧.રૂ-૪-૬, ગમનયોગ ૧-૨૬-૨૭-???] તિ । તતશ્ર્વ પ્રાથમિવાયાં વિક્ષિપ્તત્વાતિ| सम्भवेऽपि शुद्धभावेन दोषापाकरणे गुणोपार्जने चैव यतितव्यं योगप्रयोगद्वारा अपुनर्बन्धकादिभिः । यथोक्तं अध्यात्मसारे > विषय-कषायनिवृत्तं योगेषु च सञ्चरिष्णु विविधेषु । गृहखेलबालोपममपि चलमिष्टं मनोऽभ्यासे ।। [२० / २२] वचनानुष्ठानगतं यातायातञ्च सातिचारमपि । चेतोऽभ्यासदशायां गजाङ्कुशन्यायतोऽदुष्टम् ||[२०/२१] अशुद्धाऽपि हि शुद्धायाः क्रिया हेतुः ઝેરવાળું ભોજન કરવું તે કરતાં ન ખાવું સારું. ભૂખ્યા રહેવું સારું. સર્વથા નિરપવાદ મહાવ્રતને સાધુવ્રતમાં રહીને તોડી ન જ શકાય. પણ તે તૂટે તેમ જ હોય તો સાધુએ સાધુવેશ છોડવો જ જોઈએ- એવું શાસ્ત્રકારોનું તાત્પર્ય જણાય છે. ૩૫૦ ગાથાના સ્તવનમાં પણ જણાવેલ છે કે > શાંતવાહિતા વિણ હોવે રે જો યોગે ઉત્થાન રે - ત્યાગ યોગ છે તેહથી રે, અણઇંડાનું ધ્યાન રે. સંબિનપાક્ષિક વ્યવસ્થાનું રહસ્ય
->
મૂલ-ઉત્તર ગુણ અર્થાત્ ચરણસત્તરી અને કરણસત્તરીમાં જેની શાસ્ત્રમાં અપવાદમાર્ગે કારણિક છૂટ આપવામાં આવેલ હોય તેની જ વિના કારણે પણ ઘણી વાર છૂટછાટ લે પરંતુ પોતે સમજે કે —> ‘આ સ્થિતિમાં મારું સાધુપણું કેવી રીતે કહી શકાય ? રસ-ઋદ્ધિ-શાતાગારવને પરાધીન બનેલો હું કેવો અભાગી છું કે તારક તીર્થંકરોની કલ્યાણકારી આજ્ઞાને તુચ્છ સુખને ખાતર કચડી નાંખું છું ! હાય ! મારું શું થશે ? બીજી બાજુ આંતરિક રીતે મને સાધુપણું ગમે છે. સારા સાધુઓ પણ મને ગમે છે. સાધુવેશ છોડવાની મારી ઈચ્છા નથી. ફરીથી સંસારી બનવાની કલ્પના કરતાં પણ મને ધ્રૂજારી છૂટે છે, મારી નસમાં વહેતું પવિત્ર-ખાનદાન માબાપનું લોહી એવું છે કે હું આપઘાત કરવાનુ પસંદ કરીશ પણ સાધુવેશ તો છોડી જ નહિ શકું. લોકનિંદા-બેઆબરુ વગેરેના કારણે પણ સાધુવેશ છોડવાની મારી તૈયારી નથી. રોજેરોજ ષડ્જવનિકાયની વિરાધનાથી ઊભરાતું સંસારી જીવન હવે હું જીવી શકું તેવી મારી સ્થિતિ નથી. છતાં ભારે કમ્મપણાના લીધે નાલાયક હું સંયમજીવનમાં દોષ લગાડું છું. જંબુકુમાર થનારા ભવદેવ મુનિની જેમ ચારિત્ર પાળવા છતાં હું ચારિત્રના અંતરાય બાંધી રહ્યો છું. હે પરમાત્મા ! મને બચાવ. હું શુદ્ધ સંયમજીવન જીવું એવું બળ આપ' – આવી વિચારધારાના કારણે ગુણ અને દોષનું બળ લગભગ સમાન થઈ જાય છે. તેવા જીવો માટે શાસ્ત્રમાં સંવિગ્નપાક્ષિક વગેરે વ્યવસ્થા બતાવી છે. શાસ્ત્રમાં જે નિરપવાદ બાબતોની છૂટછાટ આપવામાં આવેલ ન જ હોય તેનું સંવિગ્નપાક્ષિક સેવન ન જ કરે. પોતે સંવિગ્ન ન હોવા છતાં સંવેગી સાધુઓ પ્રત્યે પક્ષપાત રાખીને જીવન જીવે. સુવિહિત સાધુના વંદન-સેવા વગેરે ના લે... ઈત્યાદિ સંવિશ્વપાક્ષિકસંબંધી વિશેષ વાતો ઉપદેશમાલા [૫૧૪ થી ૫૨૬ ગાથા] વગેરે ગ્રંથમાંથી જાણી લેવી. સંવિશ્વપાક્ષિક પોતાની પ્રામાણિકતા-ખાનદાની-સંવેગી સાધુનો પક્ષપાત - સાધુભક્તિ-પોતાની જાત પ્રત્યે ધિકકાર, પાપનો પશ્ચાતાપ વગેરેના કારણે કર્મક્ષય કરી કાલાંતરે ફરીથી સંવિગ્ન-સુસાધુ બને તેવી પૂર્ણ શક્યતા છે. તેની પાસે સાધુવેશરૂપી દૂધ હાજર હશે તો માત્ર પુરૂષાર્થ-ભાવસ્વરૂપ સાકર ભેળવવાની જ જરૂર રહેશે. અલ્પ પ્રયત્નથી મધુર દૂધ પીવાનું સૌભાગ્ય મળી શકે. જો તે દીક્ષા છોડી દે તો કાં તો આપઘાત કરે કાં તો કાલાંતરે પુનઃ દીક્ષાનો ઉત્સાહ ન જાગે. તેનો આત્મવિકાસ અટકી ન પડે માટે શાસ્ત્રકારોએ સંવિગ્નપાક્ષિક માર્ગ પણ બતાવેલ છે. જે સાધુ નિઃશુકતાથી મહાવ્રત ભાંગે, દોષને સેવ્યા બાદ નિપુર બનીને દોષ સ્વીકાર ન કરે. બચાવ કરે. નિર્લજ્જ બની સાધુમર્યાદા તોડે. તો તેવા જીવ દીક્ષામાં ચીકણા કર્મ ન બાંધે તે માટે શાસ્ત્રકાર ભગવંતોએ તેમને સાધુવેશ છોડી પરમાત્મભક્તિ વગેરેમાં પ્રવૃત્ત થવાની સુંદર હિતકારી સલાહ આપેલી છે. [૧૪/૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org