SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ द्वितीय - षोडशकम् (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ગંભીરદેશના એટલે શું ? તે ક્યારે અપાય ? 1. ... દ્રવ્ય, ક્ષેત્ર, આદિની અપેક્ષાએ બાલતા સમજાવો. 3. ... ૫. ૩. 6. ''. 10. ૩. 6. મગજનું પોસ્ટમોર્ટમ કાયાણકંદલીની અનુપ્રેક્ષા 12. ગ્રંથકારશ્રીએ બાલ જીવને શ્રાવકાચારપ્રધાન દેશના આપવાનું કેમ ન જણાવ્યું ? તપના ચાર ભેદ સમજાવો. અષ્ટ પ્રવચનમાતા અનેક દ્રષ્ટિકોણથી સમજાવો. સમ્યકત્વ અધ્યયન અનુસાર ત્રણ અવસ્થામાં સાધુચર્યા કેવી હોય ? ૧૦ મી ગાથાના ઉત્તરાર્ધની બન્ને પ્રકારની સંભવિત વ્યાખ્યા સમજાવો. ગીતાર્થનિશ્રિત અગીતાર્થને કર્મનિર્જરા કઈ રીતે થાય ? (બ) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. શું બાલ જીવને વ્યવહારપ્રધાન દેશના આપવામાં અનેકાંતવાદભંગ થાય ? શા માટે ? ૨. બાલ જીવને અપાતો ઉપદેશ ધર્મદેશક સ્વયં શા માટે આચરે ? ૩. ૪. ૫. ઉત્સર્ગ-અપવાદનું હીનાધિક બળ પંડિતને કેવી રીતે સમજાવશો ? પાતંજલ યોગદર્શનાનુસાર સમરસાપત્તિની પ્રક્રિયા જણાવો. દ્રવ્યપ્રધાન અને પર્યાયપ્રધાન દેશના કોને આપવી ધર્મદેશનાશ્રવણને અયોગ્ય શ્રોતાના ચાર પ્રકાર જણાવો. લોવિધિ અને વસતિપ્રમાર્જનવિધિ જણાવો. કેવી ધર્માર્થિતા હોય તો બાલ જીવને સાધુઆચારપ્રધાન ધર્મદેશના અપાય ? ‘શીતોષ્ણસહન’. કહેવા પાછળ શું આશય છૂપાયેલો છે ? સદન્યાય સમજાવો. સ્વવીરકલ્પીની ૧૪ પ્રકારની ઉપધિ જણાવો. દ્રવ્યાદિ અભિગ્રહનું શાસ્ત્રીય સ્વરૂપ વર્ણવો. ૧૭. ૧૧. આધાકર્મનું સ્વરૂપ જણાવો. ૧૨. શાસ્ત્રોધક ક્ષાદિ પરીક્ષાથી અષ્ટ પ્રવચનમાતાની શુદ્ધિ કઈ રીતે થાય ? 13. સર્વ શાસ્ત્ર પ્રવચનમાતામાં કેવી રીતે રહેલ છે ? ૧૪. નયભેદથી પ્રવચન ક્યાં રહેલ છે ? ૧૫. આગમવાચન ગ્રહણનો વિધિ જણાવો. 13. વ્યવહારની બળવત્તા સમજાવો. ૧૩. મનના પ્રવર્તક-નિવર્તક તરીકે ગ્રંથકારશ્રીએ વચન તરીકે જણાવ્યું તે કેવી રીતે સંગત થાય ? 16. અનુષ્ઠાન કરતાં આગમપ્રામાણ્ય કેમ બળવાન છે ? 12. ભગવાન ક્ષેમકારક કઈ રીતે બને છે ? ૨૦. વૈજ્ઞાનિક સંબંધ એટલે શું ? (ક) ખાલી જગ્યા પૂરો. ૧. બાલ અને મધ્યમબુદ્ધિ શ્રોતા ૨. અપવાદપ્રવૃત્તિ ની સમક્ષ ન કરવી. (બાલ, પંડિત, ગૃહસ્થ) ૩. જિનકલ્પીની ઉત્કૃષ્ટ ઉપધિ પ્રકારની હોય. (૧૨, ૧૪, ૨૫) ની રક્ષા માટે જ દ્રવ્યાનુયોગ વગેરે છે. (દર્શન, જ્ઞાન, ચારિત્ર) હોય ત્યારે નિયમો હોય. (સમિતિ, ગુપ્તિ, જ્ઞાન, વિનય) ૬. જિનવચનને કરવાનું. શાસ્ત્રસ્થ, કાર્યસ્થ, કંઠસ્થ, હૃદયસ્થ) ૪. ', Jain Education Intemational. નયપ્રધાન દેશનાશ્રવણના અધિકારી નથી. (વ્યવહાર, નિશ્ચય) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy