SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ $ વિશ્રામ ૨થાન છે દ્રિતીય પોશકનો સ્વાધ્યાય (એ) ચારથી પાંચ મુદ્દામાં નીચેની સમસ્યાનું સમાધાન આપો. (૧) બાલ જીવને મોક્ષાશયપ્રધાન ધર્મ દેશના આપવામાં શું વાંધો ? (૨) વિહાર કરતા સાધુને ભદ્રક ગામડિયો પૂછે કે ‘બાપજી ! તમારો ધર્મ શું ?' તો સાધુ તેને શું જણાવશે ? (૩) સાધુધર્મ વૃદ્ધાવસ્થામાં કઈ રીતે હિતકારી બની શકે ? (૪) અષ્ટપ્રવચનમાતા ત્રિકોટિપરિશુદ્ધ કઈ રીતે ? (૫) કેવું આગમગ્રહાણ વિશિષ્ટફલદાયી બને ? (૬) રામરક્ષાપત્તિ એટલે શું ? (૩) ધર્મદશના અમોઘ કેવી રીતે બને ? (૮) પંડિતદેશનાનું સ્વરૂપ શું છે ? (૯) ગુરુપરતંત્રનું હેતુ-સ્વરૂપ-ફલમુખે વર્ણન શું કરશો ? (૧૦) અષ્ટ પ્રવચનમાતા ઓળખાવો. (બ) યોગ્ય જોડાણ કરો. (૧) અષ્ટપ્રવચનમાતા (૨) કેવલ વ્યવહારનયપ્રધાન (૩) નિશ્ચયગર્ભિત આચારશુદ્ધિપ્રધાન (૪) આજ્ઞાતાત્પર્યપ્રધાન (૫) બિનશરતી ગુરુપરતંત્ર (૬) આગમઆરાધનામાત્રજન્ય (૭) યોગીમાતા (૮) ઉદ્ગમ શુદ્ધિ (૯) ત્રિકોટિ સંબંધી, (૧૦) અંત્ય યોગ (A) પરમગુરુપ્રામિહેતુ (B) મધ્યમ દેશના (C) ગોચરી (D) ખરીદી (E) પંડિત દેશના (F) ભાવસંયમ યોગ-સેમકારી (G) બાલદેશના (H) ધ્યાન (1) સમરસાપત્તિ (4) શ્રુત-ચારિત્રસ્વરૂપ ધર્મ (ક) ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. બુધને સ્કૂલ બાહ્યાચારપ્રધાન ઉપદેશ આપવો તે ......છે. (ધર્મદશના, પાપદેશના, ઉચિત) ગુરુપરતંયથી ...... થાય છે. (સર્વજ્ઞદર્શન, પાગ્ય, દેવલોકપ્રાપ્તિ) ભવ્યલોકમાં પ્રવર્તક અને નિર્વતક ...... નું વચન છે. (અંતરાત્મા, આગમ, કલ્યાણમિત્ર) યોગોદ્રહન કરેલ ...... ને ઠાણાંગજી ભાગવાનો અધિકાર છે. (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) તાત્ત્વિક ધર્મ ...... થી થાય છે. (સાધુજીવન, પ્રભુપૂજા, જિનવચનઆરાધના) તિનાગમ હૃદયસ્થ હોય ત્યારે વાસ્તવમાં ...... હૃદયમાં બિરાજમાન થાય છે. (ધર્મ, ગુરુ, સર્વજ્ઞ) એકાગ્રતા = ...... તથા તન્મયતા = ...... (પ્રણિધાન, તદૃજનતા, અનુપ્રેક્ષા, તા-ધ્ય, ઉપયોગ) ગુરુપરતંત્રનું તાત્વિક ફળ મુખ્યતયા ...... જીવને જગાવવું. (બાલ, મધ્યમ, પંડિત) ...... નું વચન પ્રવર્તક છે. (ભગવાન, મન, ગુરુ) ૧૦. કષ-છેદ પરીક્ષાથી શુદ્ધ ...... થાય છે. શાસ્ત્ર, પ્રવચનમાતા, ગુરુ) નોંધ : આ પ્રશ્નપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો. Jain Education Interational For Private & Personal use only
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy