SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ १८ प्रथम-षोडशकम् 88 साधुनिन्दायां संविग्नपाक्षिकत्वप्रच्यवः नियोगेन = अवश्यन्तया, गुरुदोषारम्भादेरपरिशुद्धिकार्यत्वात् ॥१/|| आगमतत्त्वमाश्रित्याह → आगमे त्यादि । ને ત્યા સ્ત્રી संविग्नपाक्षिकत्वप्रन्यवप्रसगात् प्रवचनोपघातादे: मिथ्यात्वकार्यत्वेन वक्ष्यमाणत्वात् [३/१५] सुसाधुनिन्दादे-स्त्वत्यन्तमसम्भवात्, तदुक्तं उपदेशमालायामपि -> सुद्धं सुसाहुधम्मं कहेइ, निंदइ य निययमायारे । सुतवस्सियाण पुरओ होइ य सञ्चोमरायणीओ १॥५१५।। प्रवचनोड्डाहादिगुरुदोषविरहात् यथावस्थितसिद्धान्तपरिज्ञानाच तस्य भावव्यवहारित्वमप्युपपद्यते । तदुक्तं गुरुतत्त्वविनिश्चये – માં વેવાઈ રૂત્તો સંવિકિરવો વિ . નડ્ડાં સો મન્સલ્ય વીરત્યે નિ ય || <- 1િ.4.૨/ इति । न चैवं साधुखिंसापरिहारे नोदना-प्रतिनोदनादेरप्यनापत्तिरिति शङ्कनीयम्, नोदनादेस्स्थिरीकरणविशेषरूपत्वेन सम्यक्त्वाडपरिपन्थित्वात्, अनधिकारिणो नोदनादेरप्यनारम्भकत्वौचित्यात् । एतेन --> कायिक्यादी प्रवचनोड्डाहकारिण: पञ्चमसमितिसाधकतया साध्यादेश्च सद्भूतदोषाविष्कर्तुर्द्वितीयमहाव्रतपालकतया परिशुद्धानुष्ठानत्वमिति - निरस्तम्, प्रवचनविराधनादे: गुरुदोपारम्भादेः अपरिशुद्धिकार्यत्वात् = आन्तरमलिनपरिणामजन्यत्वात् वस्तुगत्या अपरिशुद्धानुष्ठानत्वानतिक्रमात्, आन्तरपरिशुद्भचारित्रपरिणामजन्यस्य चारित्राचारस्य परिशुद्धत्ववत् अपरिशुद्धिजन्यस्याऽपरिशुद्धत्वौचित्यादिति तात्पर्यम् । वस्तुतस्तु सन्निन्दादेः सकाशात् स्वदोषस्यैव प्रकाशनम् । तदक्तं चाणक्यसूत्रे ---> य: संसदि परदोषं शंसति स स्वदोषं प्रख्यापयति <- [१४७] इति । अन्यत्रापि -> परस्यापि भवेन्निन्दा नानानर्थपथाकरी । किं पुन: त्यक्तसङ्गानां मुक्तिमार्गे कगामिनाम् || <- [] इत्युक्तम् । इत्थञ्च धर्मपरीक्षापेक्षया सदनुष्ठानगतस्थूलसूक्ष्म-यतनाविध्यादिविचारकत्वं आचारापेक्षया मध्यमाचारवत्त्वं स्वरूपापेक्षया च मध्यमविवेकोपेतत्वमिति त्रिविधं मध्यमबुद्धिलक्षणमुपदर्शितमेतावतेति निष्कर्षः ॥१/१॥ પૂર્વે ‘ઉITમતનં : Tીતે સર્વત્નન' [૧/૨ ૪.૩ી તં તત્ર ગામતન્યમાચિાદ- ‘મા’ત્યાર છતાં તે અનુમાન મલિન જ જાણવું. તે જ રીતે ગુરુ આજ્ઞા માને નહિ અને બીજી બાજુ ગોચરી-પાણીની ખૂબ નિર્દોષ ગષાગા કરે. મોટી તપશ્ચર્યા કરી લોકોને વશ કરી પૈસા કઢાવે. એક બાજુ ગુરુની ખૂબ સેવા કરે અને બીજી બાજુ ગુરુની લઘુતા થાય એવાં કામ કરે. એક તરફ ગુરુનો ખૂબ અવિનય-આશાતના કરે અને પછી ગુરુના પગ દાબવા બેસે. ખરેખર ‘ખાળે ડૂચા) અને દરવાજા મોકળા' એવી આ દશા અશુદ્ધ અનુમાનની ઘોષણા કરે છે. જેમ કુલટા સ્ત્રી પોતાનો વ્યભિચાર-દુરાચાર ઢાંકવા|| પતિની બહારથી ખૂબ સેવા કરે-તેવું અહીં સમજવું. આ જ રીતે શ્રાવકવર્ગમાં પાગ એક બાજ હોટલમાં દારૂ-ઢીંચીને, માંસઈંડા ખાઈને આવે અને ઘરમાં તિથિના દિવસે શ્રાવિકાએ ભૂલથી લીલું શાક રાંધ્યું હોય તો તેનો ઉધડો લઈ લે. એક બાજુ ઘરવાળી સાથે મોટેથી ઝઘડો કરે અને પછી સામાયિક લઈને ધાર્મિક તરીકે પોતાની છાપ ઉપવે. બજારમાં ભારોભાર અનીતિ કરે, બેહદ વ્યાજ લઈને લોહીનો પૈસો ભેગો કરી અનેકના શાપ-નિસાસા લે અને એકાદ કીડી મરી જાય તેની ખોટે ખોટી|| મોટી બૂમાબૂમ કરી મૂકે. એક બાજ એબોર્શન-ગર્ભપાત કરાવે અને બીજી બાજુ જાહેરમાં ‘એબિંદિયા બેઈદિયા...’ મોટેથી બોલે અથવા વર્ષીતપ કરી ધમ તરીકે પોતાની હવા ઊભી રાખે. ખાનગીમાં વેશ્યાગમન, પરસ્ત્રીગમન કરે અને પર્યુષાગમાં અઠ્ઠાઈ કરીને ધર્મા તરીકેની વાહ-વાહ લઈ લે. આ બધું શ્રાવક જીવનની અપેક્ષાએ અશુદ્ધ અનુમાન કહેવાય. જે સાચો સાધુ નિંદા ન કરે કઈ જેને પાસે આંતર ચારિત્રપરિણામ હોય તેને વિશિષ્ટ આત્મગુણોનો આસ્વાદ થયેલો હોવાના કારણે તે કદાપિ સાધુ, શ્રાવક આદિની નિંદા, ગોં, કેપ વગેરે કરી ન શકે. અમૃતના ઘૂંટડા પીનારને ઝેરના ઓડકાર ક્યારેય પણ ન આવે. તેથી વિના સંકોચે જાહેરમાં સાધુ-થાક વગેરેની નિંદા વગેરે કરનારના બહારથી ઉગ્ર દેખાતા ચારિત્રાચાર અપરિશુદ્ધ અનુમાન જ જાણવા. શાસન હિલના, સાધુનિંદા વગેરે કાર્યનું કારણ તો આંતરિક મલિન પરિણતિ જ છે. મલિનતર આશયથી જન્ય હોવાના લીધે, બહારથી શુદ્ધ જાગતી એવી પણ સંયમચર્યા એકાંતે અપરિદ્ધિ-મલિન છે. એવું કહેવાની પાછળ આશય એ રહેલો છે કે પોતાના સંયમાચારને પરિશુદ્ધ બનાવવા હોય તો ક્યારેય પણ સાંપ્રદાયિકવ્યામોહ, કાનભંભેરણી વગેરેના લીધે શાસનાપાજના, સાધુનિંદા વગેરે ઝેરી પ્રદૂષણોનો આશરો ભૂલેચૂકે પાગ ન લેવાઈ જાય તે માટે પ્રત્યેક ભવભીર સંયમીએ કાળજી રાખવી, બાકી અધ્યાત્મજગતમાં દેવાળિયા બનવું પડે. તેમ જ પ્રસ્તુત ગાથાથી બીજી વાત એ સૂચિત થાય છે કે જેઓ શાસન હિલના, સાધુનિંદા વગેરે તેનબી પ્રવૃત્તિમાં ગળાડૂબ બનેલા છે તેમના બાહ્ય સંયમાચારોને વિધિ, યતના વગેરેથી યુકત દેખવા માત્રથી કે તેમની દેશનામાં શાસ્ત્રીયતા વગેરે જાણવા માત્રથી તેને શુદ્ધ સંયમી માની લેવાની ગંભીર ભૂલ કદાપિ ન કરવી, બે પંડિનકક્ષા મેળવવી હોય તો. અંગારમર્દક|| આચાર્ય, વિનયરન્ન વગેરે દષ્ટાંતોને વિચારવાથી પ્રસ્તૃત હકીકત સમજી શકાય તેવી છે. વર્તમાનકાલમાં પ્રસ્તુત ગાથાના તાત્પર્યાર્થીની વ્યાપક અને વિશદ જાણકારી ઘાણી આવશ્યક જણાય છે [૧૯]. ( દ્વિતીય શ્લોકમાં ‘પંડિત ધર્મપરીક્ષક આગમ તત્વને સર્વ પ્રયત્નથી તપાસે છે' આવું જણાવેલ, તેમાં આગમતત્ત્વને ઉદ્દેશીને| Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy