SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ १२ प्रथम-षोडशकम् * अनन्तशो ग्रैवेयकाप्तिविचार:08 मिथ्याचार: स उच्यत" || - (भ.गी.३/६) इति । सूत्रेऽपि = स्वकीयागमेऽपि, एतत् = बाह्यलिङ्ग, अविकलं = परिपूर्ण, अमेथ्योत्करस्यापि = उच्चारजिकरकल्पस्यापि उक्तं, अनन्तशो द्रव्यलिङ्गग्रहणश्रवणात् ॥१/६॥ कल्याणकन्दली सत्त्वशुद्धयभावेन फलायोग्यत्वात्पापाचार उच्यते <- [भ.गी.३/६ गू.वृ.पृ.१७४] इति । युक्तश्चैतद् विषयममत्व-वैराग्ययोः सहानवस्थानात् । तदुक्तं निशीथभाष्ये → णालस्सेण समं सोक्खं, ण विज्जा सह णिद्दया । ण वेरग्गं ममत्तेणं णारंभेण दयालुया ॥५३०७।। इति । → ये लुब्धचित्ता विषयादिभोगे बहिर्विरागा हृदि बद्धरागाः । ते दाम्भिका वेशभृताश्च धूर्ता मनांसि लोकस्य तु रञ्जयन्ति ।।२०|| - इति हृदयप्रदीपषटत्रिंशिकावचनमपि स्मर्तव्यमत्र । अन्यत्रापि -> अर्थे ह्यविद्यमानेऽपि संसृतिर्न निवर्तते । ध्यायतो विषयानस्य स्वप्नेऽनर्थागमो यथा ।। - [ ] इति प्रोक्तम् । धम्मपदेऽपि -> अनिक्कसावो। कासावं यो वत्थं परिदहेस्सति । अपेतो दमसच्चेन न सो कासावमरहति ।। - [१/९] इत्युक्तम् । तत्रैव चाग्रे -> किं ते जटाहि दुम्मेध किं ते अजिनसाटिया । अब्भन्तरं ते गहनं बाहिरं परिमज्जसि ।। <- [२६/१२] इत्युक्तम् । अश्वघोपेनाऽपि सौदरनन्दे -> यो नि:सृतश्च न च नि:सृतकामरागः, कषायमुद्वहति यो न च निष्कषायः । पात्रं बिभर्ति च गुणैर्न च भूतो लिङ्गं बहनपि स नैव गृही न भिक्षुः ॥ -- [७/४९] इति प्रोक्तम् । उत्तराध्ययनेऽपि > विसं तु पीयं जह कालकूट हणइ सत्थं जह कुग्गहीयं । एमेव धम्मो विसओववन्नो, हणइ वेयाल इवाविवन्नो ॥[२०/४४] <- इत्युक्त्या गाढविषयसुखाभिलाषयुक्तस्य धर्मस्य घातकत्वमुक्तम् । रमणगीतायामपि -> संन्यासो निर्मलं ज्ञानं न कषायो न मुण्डनम् - [८/५] इत्युक्तम् । उच्चारनिकरकल्पस्यापि = अभव्यस्य दुरभव्यस्य वाऽचरमावर्तवर्तिनोऽपीत्यर्थः । अनन्तशो द्रव्यलिङ्गग्रहणश्रवणादिति । तदुक्तं भक्तपरिज्ञायां वीरभद्रसूरिभिः -> भावनमुक्कारविवज्जियाई जीवेण अकयकरणाई । गहियाणि अ मुकाणि अ अणंतसो दवलिंगाई ।। - [७९] । तदक्तं प्रज्ञापनायां -> एगमेगस्स णं भंते : मणूसस्स गेवेज्जगदेवत्ते केवइया दविंदिया अईया ? गोयमा ! अणंता - [प्र.इन्द्रियपद-सू.३१] इति । -> जीवे तिसवि अट्ठारसुत्तरेसु गेविज्जविमाणावाससयेसु एवं चेव - इति [सू.४५८] व्याख्याप्रज्ञप्तौ द्वादशे शतके सप्तमोद्देशकेऽयमेव पदार्थः सर्वजीवानधिकृत्य प्रोक्तः । तदुक्तं जीवाजीवाभिगमेऽपि -> सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु सन्चपाणा सबभूया जाव सत्ता पुढविकाइयत्ताए जाव वणस्सतिकाइयत्ताए देवत्ताए देवित्ताए आसण-सयण जाव भंडोवगरणत्ताए उववण्णपुवा ? हंता गोयमा ! असई अवा अणंतखुत्तो, सेसेस कणेस एवं चेव, णवरि नो चेव णं देवित्ताए, जाव गेवेज्जगा - [३/२/२२] इति । श्रीमलयगिरीयवृत्तिलेशस्त्वेवम् -> गौतम ! ‘असकृत्' = अनेकवारं उत्पन्नपूर्वा इति सम्बन्धः, अथवा 'अनन्तकृत्वः' = अनन्तान् નિગ્રહ કરી વિશેષ રીતે જે મૂઢ વ્યક્તિ ઈન્દ્રિયના વિષયોને મનથી યાદ કરતો બેસે [= રહે છે તે પુરુષ મિથ્યાચારવાળો કહેવાય છે' - આપાણા જૈિન આગમમાં પણ વિટાના ઢગલા જેવા દોષગ્રસ્ત અભવ્ય કે દૂરબવ્ય જીવને પણ પ્રસ્તુત બાહ્ય સાધુવેશ પરિપૂર્ણરૂપે = એક પણ દોષ વિનાનું = માંખીની પાંખ જેવું શુદ્ધ જણાવેલ છે; કારણ કે અનંત વાર દ્રવ્ય લિંગને = સાધુવેશને ચહાણ કરવાની વાત જૈન આગમમાં પાગ સંભળાય છે. [૧૬] વિશેષાર્થ :- બાહ્ય રીતે સંસારનો ત્યાગ કરી, સંન્યાસીનો વેશ ધારણ કર્યા પછી પાગ ઈન્દ્રિયના અનુકૂળ વિષયોને યાદ કરવા એ મૂઢતા છે. મન મૂંડાવ્યા વિના કેવળ માથું મૂંડાવીને લોકલાજે સંન્યાસને આચરવો-પાળવો તે મિથ્યા આચરાગ છે. તેનાથી આત્માનો ઉદ્ધાર થઈ ન શકે. આવું કહેવાની પાછળ પરદર્શનીઓનો પાગ એ જ આશય છે કે બાહ્ય સંસારના ત્યાગની જેમ વિષય-કપાયનો અત્યંતર સંસાર પાણી છોડવામાં આવે તો જ ધારણ કરેલ સંતનો વેશ સાર્થક બની શકે. બાહ્યસંસારત્યાગ પછી અર્થોપાર્જન આદિ ચિંતા ન હોવાથી જે અત્યંતર સંસારને બમણા જોરથી વાગવાનું બને તો હકીકતમાં નવા સંસારનું જ પુનર્નિર્માણ થવાથી તેનો સંન્યાસવેશ જૂઠો છે. .... भाटे अनंत ओधा नि गया જૈનાગમમાં પાણી જાણાવેલ છે કે વ્યવહારરાશિના લગભગ દરેક જીવો અનંતીવાર નવ રૈવેયકમાં ઉત્પન્ન થયેલ છે. નવ રૈવેયક દેવલોકમાં સાધુવેશ વિના કે નિર્મળ સાધ્વાચારપાલન વિના કોઈ પણ જીવ જઈ ન શકે. તેનો મતલબ એ થયો કે વ્યવહારરાશિના જીવોએ અનંતીવાર સાધુવેશ ધારણ કરીને સાધુઆચારનું નિર્મળ પાલન કરેલ છે. છતાં મોક્ષ ન થયો. આનું કારણ એ જ સંભવ કે બાહ્ય સંસારનો ત્યાગ પછી અવશ્ય કર્તવ્ય અત્યંતરસંસારત્યાગ પ્રત્યે જીવ બેદરકાર બન્યો. એટલું જ નહિ પણ વિષય-કક્ષાયના આંતરિક સંસારનો જ રસિયો બનીને પોતાની જાતને વિઝાના ઉકરડા કરતાં પણ વધુ દુર્ગધી-અપવિત્ર અને મેલી બનાવી. જી. મેળવેલ મહામૂલા સાધુવેશને પણ આંતર અપાત્રતા-અયોગ્યતાના લીધે નિરર્થક બનાવ્યો. એટલું જ નહિ, સાધુવેશગ્રહણ પછી ||તારક પંચપરમેષ્ઠીની આશાતના-અનાદર દ્વારા અનંત સંસારભ્રમાણ વધારી દીધું. બહારથી મુકિતની યાત્રા કરવા નીકળી અનંત બંધનોને ઉભા કરવાની ગંભીર-ગોઝારી ભૂલ અભવ્યતા કે દૂરભવ્યતા કે અચરમાવર્તપણાના લીધે વ્યવહારરાશિના પ્રાયઃ પ્રત્યેક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy