SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ 888 मिथ्याचारनिरूपणे मधुसूदनव्याख्या 88 उक्तार्थ तन्त्रान्तरसंवादमप्याह -> 'मिथ्ये त्यादि मिथ्याचारफलमिदं ह्यपरैरपि गीतमशुभभावस्य । सूत्रेऽप्यविकलमेतत्प्रोक्तममेध्योत्करस्यापि ॥१/६॥ हिः = यस्मात्, अपरैरपि = तन्त्रान्तरीयैरपि अशुभभावस्य पुंस इदं = केवलं बाह्यलिङ्ग मिथ्याचारस्य फलं गीतम । मिथ्याचारस्वरूपयेदं -> "बाह्येन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् विमूढात्मा - कल्याणकन्दली । नऽपवसं मणं । इंदियाणि न गुत्ताणि पवजा तस्स निप्फला || - [ ] इति । तथा भावप्राभूते कुन्दकुन्दस्वामिना -> भावो हि पढमलिंगं, ण दवलिंगं जाण परमत्थं । भावो कारणभूदो, गुणदोसाण जिणा बिति ।। [२] भावविसुद्भिणिमित्तं बाहिरगंथस्स कीरए चाओ । बाहिरचाओ विहलो, अभंतरगंथजुत्तस्स ।। [३] परिणामम्मि असुद्धे गंथे मुंचेइ बाहिरे य जई। बाहिरगंथच्चाओ, भावविहूणस्स किं कुणइ ?|| [५] - । तदुक्तं उपदेशमालायामपि -> किं लिंगविड्डरीधारणेण, कजम्मि अहिए ठाणे । राया न होइ सयमेव, धारयं चामराडोवे ॥[उप.मा.४३६] <- । मृच्छकटिके शुद्रकेणाऽपि -> शिरो मुण्डितं तुण्डं चित्तं न मुण्डितं किं मुण्डितम् ? यस्य पुनश्चित्तं मुण्डितं साधु सुष्टु शिरस्तस्य मुण्डितम् ।।[६/३] <-- इत्युक्तम् ।। पश्चाशकेऽपि -> दिक्खा मुंडणमेत्थं तं पुण चित्तस्स होइ विण्णेयं । ण हि अप्पसंतचित्तो धम्महिगारी जओ होइ ।। <- [२/२] इत्युक्तं मूलकारैः । अन्यथा लिङ्गस्याऽप्रमाणत्वात्, यथोक्तं उपदेशमालायां -> वेसो वि अप्पमाणो, असंजमपहेसु वट्टमाणस्स किंपरिवत्तियवेसं विसं न मारेइ खजंतं ॥ ८- [उप.मा.२१] इत्यादि । जीवानुशासनेऽपि -> अप्पमाणमेव सो वेसो जो निस्संकं वट्टइ असहट्ठाणेस तेण जुओ <- [२४८] इत्युक्तम् ।। । ननु तर्हि बाह्यग्रन्थो नैव त्यक्तव्यो न वा वन्दनादिक्रियाकलापे प्रवर्तितव्यमिति चेत् ? मैवं, परप्रत्ययाद्यर्थं लिङ्गस्याप्युपकारित्वात् । तदुक्तं --> पच्चयत्थं च लोगस्स, नाणाविहविगप्पणं । जत्तत्थं गहणत्थं च लोगे लिंगपओयणं ।। <- [ ] इति । अभ्यन्तरग्रन्थत्यागार्थं बाह्यग्रन्थत्यागस्याऽऽवश्यकत्वात्, तस्य तत्कारणत्वात् । तदुक्तं धवलायां -> ववहारणयं पडुच खेत्तादी गंथो, अभंतरगंथकारणत्तादो । एदस्स परिहरणं णिग्गंधत्तं । णिच्छयणयं पडुच्च मिच्छत्तादी गंधो, कम्मबंधकारणत्तादो । तेसिं परिचागो णिग्गंधत्तं - [पुस्तक-९, खंड-४, भा-१, पृ. ३८३] । वस्तुतस्तु उभयत्र विवेकदृष्ट्या बहिरन्तर्ग्रन्थत्यागपुरस्सरं । ज्ञान-सक्रिययोः प्रवर्तनीयत्वे तात्पर्यम्, अन्यथा संज्ञानयोगानुपलब्धेः । => चित्ते न त्याग-वैराग्ये, संज्ञानं तस्य दुर्घटम् । तष्टावात्मभानं हि दर्घटम् ।। <- इति । तदक्तं टीकाकृताऽपि अध्यात्मोपनिपदि --> तेन ये क्रियया मुक्ता ज्ञानमात्राभिमानिनः । ते भ्रष्टा ज्ञानकर्मभ्यां नास्तिका नात्र संशयः ॥ - [अ.उप.३/३८] इति दिक् ॥१/५॥ मूलग्रन्थे दण्डान्वयस्त्ववम् -> हि अपरैरपि अशुभभावस्य इदं मिथ्याचारफलं गीतम् । सूत्रऽपि एतत् अविकलं अमध्योकरस्यापि प्रोक्तम् ॥१/६॥ पञ्चाशकवृत्तिकृन्मते मिथ्यात्वाविरतिकषायदष्प्रयोगलक्षणो मोक्षमार्गविपरीतसमाचारो मिथ्याचार: [पं.२/४३ पृ.८७] तथापि प्रकृते टीकायां मिथ्याचारस्येत्यत्र कर्मधारयसमासः । दर्शितभगवद्गीताकारिकायाश्च 'मिथ्याचार' इतिपदं बहुव्रीहिसमासगर्भितम् । मधुसूदनसरस्वतीकृतगूढार्थदीपिकाव्याख्यालेशस्त्वेवम् -> यो विमूढात्मा रागद्वेषादिदृषितान्त:करण औत्सुक्यमात्रेण कर्मेन्द्रियाणि वाक्पाण्यादीनि संयम्य = निगृह्य बहिरिन्द्रियः कर्माण्यकुर्वनिति स मिथ्याचार: બાહ્ય વેશ ધારણ કરીને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવો પ્રશંસનીય નથી. લક્ષ્મણ સાધ્વી, કુલવાલક મુનિ વગેરે દ્રષ્ટાંતો પ્રસિદ્ધ જ છે. કડવી તુંબડીને ૧૮ તીર્થોમાં સ્નાન કરાવવામાં આવે તો પણ તેની કડવાશ દૂર થતી નથી. અંદરથી ઝેરની કોથળી કાઢવામાં ન આવે તો બહારની કાંચળીને છોડી દેવા માત્રથી સાપ નિર્વિષ નથી બની જતો. મતલબ કે પુરુષાર્થની પ્રધાનતા કે પ્રશંસનીયતા સાપની ઝેરની કોથળીને દૂર કરવામાં જ સંભવે છે. તેમ અત્યંતર ૧૪ પરિગ્રહના ત્યાગ માટે જ પુરુષાર્થની પ્રધાનતા કરવી જોઈએ. બાઘપરિહત્યાગ તેમાં ઉપકારી જરૂર બને. પરંતુ બાહ્ય ગ્રંથિના ત્યાગમાત્રથી સંતુષ્ટ થવાની પણ જરૂર નથી. જેટલા અંશે અત્યંતર પરિગ્રહત્યાગમાં બાઘપરિગ્રહત્યાગ ઉપકારી બને તેટલા અંશે બાહ્યત્યાગ પ્રશંસનીય બને. માટે તો કહેવામાં આવેલ છે કે || - त्याग-विरा न चित्तमा, थाय न तेने शान. म त्याग-विरागमन, तो भूखे नि मान. - अली या२श्री पास नेता મન અંતરંગ પરિગ્રહથી આકુળ-વ્યાકુળ છે, તો બહારનો સાધુપણાનો દેખાવ વ્યર્થ છે' એમ કહીને સાધુવેશ છોડવાની વાત નથી કરતા, પરંતુ અંતરંગ પરિગ્રહના ત્યાગની પાવન પ્રેરણા આપે છે. [૧૫] (ઉપરોકત અર્થને વિશે અન્ય દર્શનકારોના વચનનો સંવાદ બતાવતાં મૂલકારથી જણાવે છે કે – ગાગાર્ગ :- અશુભ ભાવવાળાનું આ [= બાહ્ય લિંગ] અન્ય દર્શનકારોએ પણ મિથ્યાચારનું ફળ બતાવેલ છે. આગમમાં ! પણ સંપૂર્ણ બાહ્ય લિંગ વિટાના ઢગલા જેવા [અપવિત્ર અભવ્ય જીવને પણ જણાવેલ છે. [૧૬] ટીકાર્ય :- કિવલ બાહ્ય વેશ સુંદર નથી,] કારણ કે અન્ય દર્શનકારોએ પણ અશુભ ભાવવાળા પુરુષના કેવલ બાહ્ય વેશને મિથ્યાચારનું ફળ કહેલ છે. મિથ્યાચારવાળાનું સ્વરૂપ અન્યત્ર = ભગવદ્ગીતામાં આ પ્રમાણે જણાવેલ છે કે -> ‘બાહ્ય ઈન્દ્રિયોનો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy