SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ षोडशकप्रकरणं २७ :: અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં મોક્ષરત્ના, જયલતા વગેરે ટીકાનું સંશોધન કરી આપનાર સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન ગણિવરશ્રી પુષ્યરત્નવિજયજી મહારાજ અને તીવ્રમેધાવી મુનિરાજ યશોરત્નવિજયજી મહારાજે વ્યાખ્યાયયુક્ત પ્રથમ અને દ્વિતીય ષોડશક ઉપરાંત દહા ષોડશકની ૧૫ મી ગાથાનું સંશોધન કરીને પરોપકારરસિકતાની પરાકાષ્ઠા દેખાડેલ છે. તે ઉપરાંત આત્મીયભાવે સંશોધકીય વક્તવ્ય લખવાની ઉદારતા કરીને પ્રસ્તુત પ્રકાશનની ઉપાદેયતામાં જમ્બર વધારો કયાં છે, અને કયારેય નહિ વિસરાય. શારાનપ્રભાવક ભવોદધિનારક પૂજ્ય ગુરૂદેવશ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજનો ઉપકાર કયારેય નહિ ભૂલાય. તેઓશ્રીની પાવનનિશ્રા વ્યાખ્યાયિસર્જનના પ્રારંભથી પૂર્ણાહૂતિ સુધી મળી. તેને પણ મારું એક સૌભાગ્ય + સદ્ભાગ્ય રામાનું છું. વમાર્ગસ્થ વિશદાયોપશમશાલી પૂજ્ય મુનિરાજશ્રી અજિતશેખરવિજયજી મહારાજે ૩જા ષોડશકનું સૂક્ષ્મ બુદ્ધિથી રાંશાધન કરીને તેમ જ ‘સંશોધકીય ઉમિ' (જુઓ પૃ.૧૭) મોકલીને મારા ઉપર અજોડ ઉપકાર કર્યો છે. : રજોહરાગનું દાન કરીને મને સંસારમાંથી ઉગારવાની હિંમત અને ઉદારતા બતાવનાર વૈરાગ્યદેશનાદ પૂજ્યપાદ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજે ૭મા જોડશકનું લખાણ તપાસીને તેમ હતું પોડશકની હસ્તલિખિતપ્રત તથા પૂ. પં. કાંતિવિજયસંશોધિતપ્રત મોકલીને જીવંત કલ્યાણમિત્રતાને મજબૂત બનાવી છે. : ' મારા સુધી હોસ્પીટલમાં રાત-દિવસ સાથે રહીને મન મૂકીને સેવા કરવા દ્વારા મને સ્વાધ્ય + સમાધિને આપનાર મધુરવક્તા પૂજ્ય મુનિરાજશ્રી મુકિતવલ્લભવિજયજી મહારાજને દકા વોડશકની બન્ને અભિનવ વ્યાખ્યાનું સંશોધન પરિમાઇન કરીને ઉપકારશ્રેણિને બર લંબાવી છે. : માંદગીમાં ૩/૪ મારા સુધી જેમની પ્રેમાળ સેવા ન મળી હોત તો આ પ્રકાશન અશક્ય બની ગયું હોત તે આત્મીય મુનિરાજશ્રી મેઘવલ્લભવિજયજી મહારાજ પણ આ અવસરે અવશ્ય સ્મરણીય છે. : પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવાની ઉદારતા દાખવનાર વિદ્વાન મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મહારાજ તેમ ૧૮. ચોથા-પાંચમાં ષોડશકની બન્ને નવ્ય વ્યાખ્યાનું પરિમાર્જન કરી આપનાર કલ્યાણમિત્ર મુનિરાજશ્રી હૃદયવલ્લભવિજયજી મહારાજ - આ બન્ને બંધુબેલડી પોતાની લેખન-સંશોધન-સંપાદનશકિતના માધ્યમથી ચિરસ્થાયી શારાનરસેવામાં હરણફાળ ભરે તેવી કામના રાખું છું. પ્રસ્તુત પ્રકાશનની ઉપાદેયતામાં ૧૪મ્બર વધારો કરનાર તથા સાક્ષાત્ યા પરંપરાએ આ કાર્યમાં સહયોગ આપવાની રાહદયતા બતાવનાર ઉપરોકત સંયમીઓની કૃપાના/સહાયતાના આધારસ્તંભ વિના આ ભગીરથ કાર્ય કરવું મારા માટે અશક્ય પ્રાયઃ ૧૪ હતું. માત્ર મસ્તક નહિ, હૃદય પાગ ઝૂકી પડે છે આ ઉપકારીઓના ચરણારવિંદમાં, આવા રૂડા ઉપકારીઓનું મરણ પણ આ અવસરે આનંદનું મોજું ફેલાવે છે, કૃતજ્ઞભાવને ખેંચી લાવે છે. અનેક વિદ્વાન સંયમીઓની સૂક્ષ્મ નજરથી પ્રસ્તુત પ્રકાશનના અલગ-અલગ વિભાગોનું પરિમાન-રસંશોધન-સંવર્ધન થવાથી પ્રસ્તુત બન્ને વ્યાખ્યા અચૂક વિશ્વસનીય બનશે - એવો દૃઢ વિશ્વાસ છે. તદુપરાંત પફરીડીંગ આદિમાં પણ મેં પૂરતી કાળજી રાખી છે. છતાં છમસ્થતામૂલક કોઈ ત્રુટિ ટિગોચર થાય તો વિજ્ઞ વાચકવર્ગ સ્વયં તેનું પરિમાઇન કરે તેવી અભ્યર્થના. મયાત્રામાં મોમિયા, પાથેય, વાહન, આરામગૃહ, વૃક્ષ, કૂવા, સહયાત્રી આદિનું કાર્ય બજાવનાર પ્રસ્તુત પ્રકાશન દ્વારા રાહુ કોઈ મુમુક્ષુ પઠન-પાન-મનન-ચિંતન-નિદિધ્યાસનના માધ્યમથી વહેલી તકે પરમ અને ચરમ શાશ્વતવિશ્રાન્તિસ્થાનને પામે એ ૧૪ એક મંગલ અભિલાષા. ગુરૂપાદપમરચું | મુનિ યશોવિજય વિ.સં.૨૦૫ર ચૈત્ર વદ-૧૩ સાયન, મુંબઈ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy