SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ षोडशकप्रकरणं २3 ૨૬૬, ૨૯૨, ૨૯૬, ૩૦૭, ૩૨૩, ૩૩૩, ૩૪૮, ૩૪૯, ૩૫૮, ૩૬૩, ૩૬૬ વગેરેનું ટિપ્પા) કયાંક તો વધુ પડતી અશુદ્ધિઓ હતી. (જુઓ પૃષ્ઠ ૩૫, ૪૩, ૧૫૪, ૧૪૩, ૧૮૫, ૨૬૨, ૨૯૬, ૩૦૨, ૩૮૯, ૩૨૭ વગેરેનું ટિપ્પાગ) અશુદ્ધિ રામાન્ય હોય કે વિશેષ હોય પણ વાચકવર્ગના મનમાં અવશ્ય વિપર્યાસ ઉભો કરે છે, પરંતુ કયાંક તો સામાન્ય અશુદ્ધિ પાણ એકદમ વિપર્યાલ પણ ઉભો કરી દે છે. (જુઓ પૃષ્ઠ ૬૮, ૧૮૩ વગેરેમાં) આનું એક ઉદાહરાગ બીજા ષોડશકની બીજી ગાથાની ટીકામાં આપણે જોઈએ. ઉપરોકત પ્રતમાં બાલ જીવને અપાતી દેશના - ‘વહ્યાવરમુદ્રા ' હોય તેમ જણાવેલ છે. તેનો મતલબ એ થાય કે બાલ જીવને દેશના આપવાની પાછળ વકતાનો મુખ્ય ઉદ્દેશ એ હોય કે ‘બાલ જીવ બાહ્ય ધર્માચાર પ્રત્યે આકર્ષિત થઈને બાહ્ય આચાર પાળે.' પરંતુ આ વાત ગેરવ્યાજબી છે, વસ્તુસ્થિતિ એ છે કે બાલ જીવને અપાતી દેશનાની પાછળ “આ ધર્મદશનાને સાંભળવાથી બાલ જીવ મોક્ષમાર્ગે આગળ વધે, મોક્ષલલીતા કેળવે, મોક્ષસુખ પામે....' ઈત્યાદિ આશય જ વિકતાને હોય. છતાં પણ બાલ જીવની અવિકસિત અવસ્થાને લીધે વકતા તેને મુખ્યતયા બાહ્ય આચારનો જ ઉપદેશ આપે. અવસરે બાલ જીવને પગ મોક્ષની વાત કરવામાં વાંધો નથી. પરંતુ તેને અપાતા ઉપદેશનો મુખ્ય વિષય (=ઉપદેશ્ય) તો બાહ્ય ધર્માચાર જ હોય. આ વાતને દર્શાવતો શુદ્ધ પાર્ટ ‘માધવારમુથા ' હસ્તલિખિત પ્રતમાંથી પ્રાપ્ત થયો. તે શુદ્ધ પાઠ આ પ્રકાશનમાં મૂકવામાં આવેલ છે. આનો અર્થ એ થયો કે બાલ ઇવને અપાતી દેશનામાં વકતાનો મુખ્ય આશય ‘બાલ જીવ મોક્ષ પામે' તેમ હોય અને બાલદેશનાનો મુખ્ય વિષય બાહ્ય ધર્માચાર હોય. પૂર્વોક્ત અશુદ્ધ પાઠ માન્ય કરવામાં આવે તો બાલદેશનામાં વકતાનો મુખ્ય આશય ‘બાલ જીવ બાહ્ય ધર્માચાર પાળે' આવો જ ફલિત થાય. આના કરતાં પણ વધુ ગંભીર અશુદ્ધિઓ તે પ્રતમાં છે. તે ઉપરાંત તે મુદ્રિત પતમાં અનેક સ્થળે પોર્ટ ટૂટી ગયેલ છે. (જુઓ પૃષ્ઠ ૪૪, ૯૬, ૧૩૭, ૧૬૮, ૧૯, ૧૩૨, ૧૩૬, ૧૮૫, ૧૯૧૧, ૧૯૨, ૧૯૩, ૧૯૪, ૧૯૬, ૧૯૯, ૨૨૩, ૨૩૬, ૨૮૩, ૩૬૬, ૩૧૪, ૩૨૧, ૩૪૨, ૩૪૩, ૧૪૯, ૩૫૨, ૩૨૩, ૩૩૧ વગેરેનું ટિપાગ.) કેટલાક સ્થળે તો વધુ પડતા શબ્દો ઉપર સેન્સરશીપ થયેલ હોય તેવું પાગ છે. (૧( ૨૫૬, ૩૩૨, ૩૪૬ વગેરેનું ટિપ્પણ) ત્રુટક પાટના લીધે અર્થભ્રમ તો અનેક સ્થળે થાય તેવું છે ૧૪ પરંતુ કયાંક તો ગુટક પાટના લીધ અર્થમાં તદ્દન મોટો વિપર્યાલ પાર થાય છે. (જુઓ પુક ૧૮૫, ૨૮૫, ૩૫૮નું ટિપ્પાગ) કયાંક અર્થથી પાઠ શુદ્ધ હોવા છતાં સંદર્ભથી અશુદ્ધ છે. (જુઓ પૃષ્ઠ ૧૦૦, ૧૩૧, ૧૩૮નું ટિપ્પા) કયાંક કમભંગના કારણે પાઠ અશુદ્ધ બન્યા છે. (જુઓ પૃષ્ઠ ૩૨, ૮૫ વગેરેનું ટિપ્પા) કયાંક અધિક પાઠથી અશુદ્ધિ ૧૪ન્મેલી છે. (જુઓ પૃમ ૧૦૫ વગેરેનું ટિપાણ) તો કયાંક ટીકાને અનુસાર મૂળ ગ્રંથનો પાઠ બદલવો ૧૮રૂરી બનેલ છે. (જુઓ ૧/૪ વગેરે) આવું બધું જોયા-જાણ્યા-અનુભવ્યા પછી કહેવાનું મન થઈ જાય કે પુણ્યવંતા પ્રકાશકો જ સંપાદનમાં ઉદ્યમવંતા બને તો યથાર્થ વ્યુતભકિત થાય અને શ્રુતની આશાતના ન થાય. (૨) દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી પૂજ્ય મુનિરાજશ્રી જયસુંદરવિજય મ.સા. (હાલમાં પંન્યાસ) દ્વારા ધાગા સુધારારિા સાથે પુસ્તકાકારે ષોડશક પ્રકાર પ્રકાશિત થયેલ. તે પ્રકાશન પણ મારી પાસે ઉપસ્થિત હતું. (૩) પૂજ્ય મુનિરાજશ્રી કલ્યાબાધિવિજયજી મ.સા. દ્વારા પાટાગની હસ્તલિખિત પ્રત તેમ ૧૪ ૫.૫ કાંતિવિજયજી ગણિવર દ્વારા સંશોધિત થયેલ મુદ્રિત પ્રત પણ મને પ્રાપ્ત થઈ હતી. (૪) ત્યાર બાદ પૂ.પં. મુનિચંદ્રવિજયજી ગણિવરશ્રી દ્વારા પણ મને પૂ.પં, કાંતિવિજયજી ગણિવર કરેલા સુધારાઓની એક નોંધપોથી પ્રાપ્ત થઈ. હસ્તલિખિત પ્રતમાં પણ અનેક ઠેકાણે અશુદ્ધિઓ હતી. (જુઓ પૃષ્ઠ ૧૯, ૨૩, ૧૪૩, ૧૪૭, ૩૮, ૧૩૬, ૧૪૮, ૧૫૪, ૨૪૩, ૨૭૯, ૩૦૭, ૩૩૮ વગેરેનું ટિપાણ). તેમ ૧૪ ઘાણા સ્થાને હસ્તલિખિત પ્રત ત્રુટક પાગ હતી. (જુઓ પૃષ્ઠ ૩૯, ૧૦, ૧૩૮, ૧૪૩, ૧૪, ૧૫, ૧૬૬, ૧૮૨, ૨૪૫, ૨૮૬ વગેરેનું ટિપ્પણ) જ્યાં હસ્તલિખિત પ્રત અશુદ્ધ હોય ત્યાં મુદ્રિતપ્રત અથવા સંશોધિત પ્રતના આધારે અને જ્યાં મુદ્રિતપ્રત અશુદ્ધ હોય ત્યાં હસ્તલિખિત પ્રત કે રાંશોધિત પ્રતના આધારે શુદ્ધ પાઠ આ પ્રકાશનમાં લેવામાં આવેલ છે. પરંતુ અમુક સ્થળે તો હસ્તલિખિત + સંશોધિત પ્રત + મુદ્રિત પ્રત આ ત્રણેય અશુદ્ધ હતી તેવા સ્થાનોમાં કયાંક (૧૧૫) મૂળગ્રંથના આધારે તો કયાંક (પ્રમ ૨૮૪, ૩૪૭) રાંદર્ભના આધારે તો કયાંક (પૃષ્ઠ ૧૧૬, ૨૮) અન્ય ગ્રંથના આધારે અપેક્ષિત શુદ્ધ પાઠ લેવામાં આવેલ છે. કોઈક સ્થળે (પૃ. ૨૮૨) દરેક પ્રતમાં લાંબો પાટ છાપવાનો રહી ગયો હતો ત્યાં સુગમાર્થકલ્પના ટીકા મુજબ આવશ્યક પાટનો પ્રાપ કરવામાં આવેલ છે. આ રીતે પોડશક અને યોગદપિકાનું પ્રસ્તુત પ્રકાશનમાં સંશોધન-સંપાદન થયેલ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy