SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ षोडशकप्रकरणं २१ છે તે અધિકારોના નામની પસંદગી કરવામાં આવેલ છે. મુદ્રિતપ્રતમાં ઉપલબ્ધ નામોનો અને અન્ય ગ્રંથ વગેરેમાં પ્રાપ્ત પામોનો નિર્દેશ નીચે મુજબ છે. તેમ જ પ્રસ્તુત પ્રકાશનમાં નિર્દિષ્ટ નામોની યાદી પણ અહીં પ્રસ્તુત છે. દેવચંદ લાલભાઈ સંસ્થા તરફથી | અલગ-અલગ ગ્રંથો અને ષોડશકની પ્રાચીન ગ્રંથોમાં મળતા ઉલ્લેખને મુદ્રિત પ્રતમાં ઉપલબ્ધ નામ 1અન્ય મુદ્રિત તથા હસ્તલિખિત પ્રતમાં અનુસાર તેમ જ યોગદીપિકા પ્રાપ્ત ફેરફાર યુક્ત નામ ટીકાકારના વકતવ્ય મુજબ પ્રસ્તુત પ્રકાશનમાં નિર્દિષ્ટ ફેરફાર યુકત નામ (૧) ધર્મપરીક્ષા ષોડશક રાદ્ધર્મપરીક્ષા ષોડશક (૨) દેશના ષોડશક ધર્મદશના ધોડશક સદ્ધર્મદશના ષોડશક (૩) ધર્મલક્ષણ ષોડશક ધર્મસ્વરૂપ ષોડશક ધર્મસિદ્ધિલક્ષાગ | ધર્મલક્ષણ ષોડશક (૪) ધર્મચ્છલિંગ ષોડશક ધર્મસિદ્ધિલક્ષણ ષોડશક ધર્મલિંગ થોડશક લોકોત્તરતત્ત્વ પ્રાપ્તિ ષોડશક લોકોત્તરતત્ત્વસંપ્રાપ્તિ ષોડશક (૬) જિનમંદિર ષોડશક જિનગૃહ ષોડશક જિનભવન ષોડશક (૩) જિનબિંબ છોડશક જિનબિંબ થોડશક (૮) પ્રતિષ્ઠાવિધિ ષોડશક પ્રતિષ્ઠા ષોડશક પૂજાસ્વરૂપ ષોડશક પૂજા ષોડશક (ચૈત્યવંદનમહાભાર્થ)| પૂજા ષોડશક (૧૦) પૂજાલ ષોડશક અનુષ્ઠાનપ્રકાર ષોડશક સદનુષ્ઠાન ષોડશક (૧૧) શ્રુતજ્ઞાનલિંગ ષોડશક જ્ઞાન ષોડશક (૧૨) દીક્ષાધિકાર ષોડશક દીક્ષાધિકારી પડશક દીક્ષા ષોડશક (૧૩) ગુરૂવિનય ષોડશક સાધુસચ્ચે થોડશક સાધુસચ્ચેષ્ટા ષોડશક (૧૪) યોગભેદ ષોડશક યોગિચિત્ત ષોડશક યોગભેદ ષોડશક (૧૫) શ્રેયસ્વરૂપ ષોડશક શ્રેયસ્વરૂપષોડશક (૧૬) સમરસ ષોડશક સમરસ ષોડશક (૯) પાવર આચારમાર્ગ દ્વારા આત્મવિકાસના માર્ગે જીવ કેવી રીતે પ્રવેશ કરે અને આગળ વધે ? લૌકિક તત્ત્વથી આગળ વધી લોકોત્તર વલાગ કેળવી, કેવી રીતે લોકોત્તર આચારને (જિનાલય નિર્માણ, જિનબિંબનિષ્પાદન, પ્રતિષ્ઠા, પૂજા આદિને) અપનાવે ? આ રીતે ક્રમશ: આત્મવિકાસયાત્રાને સાધીને સદનુષ્ઠાન-શ્રુતજ્ઞાનમાં મસ્ત બની સાધક દેશવિરતિને પ્રાયોગ્ય યોપશમ - સામગ્રી મેળવી દેશવિરતિ દીક્ષા પામે (૧૨/૭), ભાવોલ્લાસ વધતાં સર્વવિરતિદીક્ષા પામી સાધ્વાચારને વ્યવસ્થિત રીતે પાળીને મનની મલિનતાને (આઠ દોષ) ટાળી ધ્યાનના શિખરે આરૂઢ થઈ બેયમય બને, પરમાનંદને પામે. આ રીતે જીવની ગુણવિકાસ યાત્રાનું આરંભથી માંડીને અંત સુધીનું સર્તક-સચોટ-સુબદ્ધ નિરૂપાગ ગ્રંથકારશ્રીએ કરેલ છે. દરેક ષોડશકના વિષયનો પરિચય પ્રસ્તુત પ્રકાશનની પ્રસ્તાવના વાંચવાથી મળી શકશે. (મહોપાધ્યાયજીએ ઢીકા રોલ કે હિપણ ?) ષોડશક પ્રકરાગ ઉપર પ્રાય: વિક્રમના ૧૨મા સૈકામાં થયેલ શ્રીયશોભદ્રસૂરિજીએ ‘સુગમાર્થકલ્પના' નામની ૧૫૦ શ્લોક પ્રમાણ ટીકા રચેલ, વિ.સં. ૧૯૯૨માં ઋષભદેવ કેશરીમલ સંસ્થા તરફથી પ્રસ્તુત ટીકાયુકત ષોડશક પ્રકાશન કરવામાં આવેલ અને તેમાં મહનીય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજનું લખાણ ટિપાગ તરીકે મૂકવામાં આવેલ છે. આના આધારે કેટલાક વિદ્વાનોનું મંતવ્ય એવું છે કે – “ઉપાધ્યાયજી મહારાજે ષોડશકની શ્રીયશોભદ્રસૂરિજીની ટીકા ઉપર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy