SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ & બુદ્ધિને કરો રષ્ટિ કાયાણકંદલીની અનુપ્રેતા) (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. જૈનદર્શન અને જૈનેતર દર્શનમાં રહેલ અપનબંધકની શુદ્ધિમાં તફાવત શું ? શા માટે ? ૨. દિગંબર-શ્વેતાંબર સંપ્રદાય મુજબ કાલનું તાત્ત્વિક સ્વરૂપ સમજાવો. દાન-શીલાદિના ક્રમનું કારણ સમજવો. અવિધિકૃત અનુષ્ઠાન કઈ રીતે સંતવ્ય-અસંતવ્ય બને ? સમકિતીને જે પ્રતિબંધ હોય છે. તેની અલગ-અલગ ત્રણ વ્યાખ્યા સમજાવો. સદનુમાન કોને હોય ? નયમતભેદથી પોણ કોણ કહેવાય ? તે જણાવો. ગુરુપૂજન એટલે શું ? સાત્વિક, રાજસ, તામસ દાનનો પરિચય આપો. નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. અપુનબંધકના લક્ષણ જગાવો. કર્મબીજ બળે તો પુનર્ભવસ્વરૂપ અંકુર ન થાય - આ વાત કયા કયા ગ્રંથમાં જાગાવી છે ? પુદ્ગલપરાવર્ત એટલે શું ? અમ્યુચ્ચયપક્ષ એટલે શું ? ચૈત્યવંદનના અધિકારી કોણ ? ૬. ચરમાવર્તને આત્મવિકાસનું મુખ્ય કારણ માનવામાં એકાંતવાદની આપત્તિ કેમ નથી આવતી ? અચરમાવર્તકાળમાં ઉપદેશથવાની અયોગ્યતા બે દૃષ્ટાંતથી સમજાવો. વિધિપાલન શેનું લક્ષણ છે ? ૯. અવિધિથી કરવા કરતાં અનુમાન ન કરવું સારું - આ વાત કયા ગ્રંથમાં જણાવી છે ? સમજાવો. આગમવચનપરિણતિ સમજાવો. ‘સત્ જ્ઞાનાવરણ ક્ષયોપશમ એટલે શું ? સદનુકાનના લક્ષણ જગાવો. ૧૩. યોગબીકની શુદ્ધિ કેવી રીતે સંભવે ? ૧૪. ઓઘ સંજ્ઞા અને લોક સંજ્ઞાનો અર્થ સમજાવો. ૧૫. સર્વજ્ઞસિદ્ધિ સમજવો. કિયામલ અને ભાવમલનું સ્વરૂપ જણાવો. ૧૩. અધ્યાત્મની વ્યાખ્યા જણાવો. ૧૮. ન્યાયપાકિત ધનની વ્યાખ્યા સમજાવો. ૧૯. દાનના ભૂષાગ-દૂષાગ જગાવો. ૨૦. તપ કેવો કરવો જોઈએ ? ખાલી જગ્યા પૂરો. ઉપદેશને અયોગ્ય અચરમાવત જીવ ..... જેવો છે. (ભૂંડ, ઘુવડ, ચક્રવાક) ૨. નાનકડું પણ ..... અનુષ્ઠાન ભગવાનને માન્ય છે. (બળવાન, વિશુદ્ધ, ભવ્ય જીવનું) અપુનબંધકાદિનો શુભ ભાવ એ ..... સમાન છે. (અમૃત, ઔષધ, રત્ન) ૪. શ્રીનેિશ્વરસૂરિના મત મુજબ સમકિતીને પ્રતિબંધ = ..... હોય. | (ચારિત્રમોહનીય ઉદય, અંતરાય, જ્ઞાનાવરણોદય, સદનુકાનબાઘાત) ૫. પાસસ્થા સાધુ ...... બની શકે. (વંદનીય, અનુકંપનીય, સુપાત્ર) ૬. ...... સર્વશ્રેષ્ઠ દાન છે. (અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન) ૧૨. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy