SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ पञ्चमं षोडशकम् ક જ અટક્ક કg | પાંચમાં પોઝશકનો રવાદયાય (અ) ચારથી પાંચ મુદ્દામાં નીચેની સમસ્યાનું સમાધાન આપો. ૩. લોકોત્તર તત્ત્વ એટલે શું ? તેનો અધિકારી કોણ બને ? સંજ્ઞાપરિહાર કેવી રીતે સુલભ બને ? લોકોત્તર તત્વની ભેદ-પ્રભેદથી ઓળખાણ આપો. અધ્યારોપ એટલે શું ? તે રવાના થાય તો શું બને ? દાન અને મહાદાન વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરો. જ્ઞાનના ત્રણ ભેદ સમજાવો. સાચી ગુરુભક્તિની કેટલી શરતો છે ? તે દષ્ટાંત સાથે સમજાવો. ‘એક કિયા પાગ સર્વ ક્રિયાને સાપેક્ષ હોય” આ હકીકતને દષ્ટાંત સાથે સમજાવો. અચરમાવર્ત કાળમાં સદ્ધર્મ ઔષધ આપવાનું પરિણામ શું આવે ? ચરમાવર્ત ક્યારે આવે ? તથા અવિધિસેવન શેનું સૂચક છે ? (બ) યોગ્ય જોડાણ કરશે. (૧) આગમવચન (૨) અવિધિ (૩) વિધિપાલન (૪) દેવગુણ (૫) પ્રાથમિક ભાવારોગ્ય (૬) અયોગ્ય કાળ (૭) ભવરોગનું ઔષધ (૮) જ્ઞાનફલાભાવ (૯) અપવાદ (૧૦) સંજ્ઞારોધ (A) અધ્યાત્મયોગ (B) લોકોત્તરતત્ત્વસંપ્રાપ્તિ (c) અચરમાવર્ત (D) આગમવચનપરિગતિ (E) સર્વજ્ઞવચન (F) ક્રિયામલ (G) વીતરાગતા (H) દોષપ્રકાશન (1) સદનુમાનપૂર્ણતા પ્રયોજક (4) અપરિણામ (ક) ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. અવિધિસેવનને લાવનાર ...... છે. (આળસ, અધ્યારોપ, અવિરતિ) વિધિપાલન લાવનાર ...... છે. (ઉત્સાહ, ગુરુપરતંત્ર, વીર્યંતરાયRયોપશમ) તાવ ...... હોય ત્યારે અપાયેલ ઔષધ ગુણકારી થાય. (વધતો, ઘટતો, સ્થિર) અપુનર્જીક પ્રક્રિયા ..... દર્શનસંબંધી છે. (જૈન, યોગ, અન્ય, સર્વ) ચતુર્થ ગુણસ્થાનકે ...... જ્ઞાન હોય. (વિષય પ્રતિભાસ, આત્મપરિગતિવાળું, તત્ત્વસંવેદન, અવધિ) ૧૩ મા લોકમાં મૃત્યપદ ...... નું ઉપલક્ષણ છે. (ગુરુવર્ગ, પોળવર્ગ, નોકર). ...... એ આગમવચનના અજીર્ગનું સૂચક છે. (ગુસ્સો, અવિધિસેવન, અભિમાન) ક્રિયામલ અને ભાવમલની નિવૃત્તિથી ....... નો પ્રતિરોધ થાય છે. (સંજ્ઞા, કષાય, મનની ચંચળતા) ....... થી યુકત ગુરુસેવા એ લોકોત્તરતન્તપ્રાપ્તિરૂપ છે. (વિનય, વિવેક, વૈરાગ્ય) સદનુમાનનું એક લક્ષણ ....... છે. (નિર્વિઘ્નતા, સ્થિરતા, ચોકસાઈ) ૦િ. નોંધ : આ પ્રશ્નપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પાગ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy