SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ક8િ ચાલો, સિંહાવલોકન 83ીએ છીe ઉચાણકંદલીની અનુપ્રેa) (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. ઔચિત્ય એ ઉદારતાનો પ્રાણ કઇ રીતે બને ? પૂજ્ય જયઘોષસૂરિજી મ.ના અભિપ્રાયથી જનપ્રિયત્નના લાભ કેટલા છે ? સમજાવો. દેવ અને ધર્મ સંબંધી દષ્ટિસંમોહ સમજાવો. તેના ત્યાગના ઉપાય જણાવો. લોકપંક્તિ અને જનપ્રિયત્વની ભેદરેખા સ્પષ્ટ કરો. સાધુ ચૈત્યદ્રથવિનાશની ઉપેક્ષા કરી શકે ? શા માટે ? તે સંબંધી વિધિ શું છે ? અન્ય દર્શનના શાસ્ત્રોનો દ્વેષ કરાય ? શા માટે ? કોપના બે કે ત્રણ ભેદ ઉદાહરાગરસહિત સમજાવો. મૈત્રી વગેરે ૪ ભાવનાનું નિરૂપણ અલગ-અલગ પાંચ ગ્રંથના આધારે કરો. (૯, તાત્ત્વિક પરમાત્મા કોને કહેવાય ? શ્રાવકો દેરાસરની બરાબર સંભાળ ન રાખે તો સાધુનું કર્તવ્ય શું ? તે જયણા-વિધિપૂર્વક જણાવો. નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. દીક્ષા એ ગયા ભવના પાપનું પ્રાયશ્ચિત્ત કેવી રીતે બને ? મહાપુરુષોનો દાક્ષિણ્ય-ખજાનો કેવો હોય ? ગંભીરતા અને ધીરતાનું સ્વરૂપ જણાવો. ધર્મબીજની વાવણી, અંકુર, પત્ર, ફૂલ, ફળ ઓળખાવો. ધર્મશ્રવારમાં શુશ્રુષા શા માટે જરૂરી ? ક્રોધને ખંજવાળની ઉપમા શા માટે આપી ? - શ્રીમંત માણસ શા માટે આનંબરપૂર્વક સામાયિક વગેરે સ્વીકારે ? શું પ્રાણીઅંગ હોવાના લીધે દૂધ-ભાત વગેરે ભક્ષ્ય છે ? શા માટે ? વ્યાસના અભિપ્રાય મુજબ તાત્વિક અગ્નિહોત્ર યજ્ઞનું સ્વરૂપ શું છે ? ૧૦. મહાવ્રતસંબંધી અન્યદર્શનકારોની સંજ્ઞા શું શું છે ? ૧૧. કઇ વસ્તુમાં આગ્રહ રાખવો યોગ્ય કહેવાય ? ૧૨. ક્રોધથી વિનિપાતનો કમ અલગ અલગ દૃષ્ટિએ સમજાવો. ૧૩. આદમી અને ૧૪ મી ગાથામાં વિરોધ જેવું શું છે ? તેનું નિરાકરણ કરો. ૧૪. તાત્ત્વિક બ્રાહ્મણ કોને કહેવાય ? ૧૫. ઉદારતા વગેરે ધર્મનિષ્પત્તિવાળા કયા સંબંધથી બને ? કેવી રીતે ? ૧૬. અપ્રતિકાર્યદોષવાળા જીવો પ્રત્યે ઉપેક્ષા ભાવના શા માટે રાખવી ? ૧૩. ઔચિત્ય ગુગ ક્યારથી શરૂ થાય અને ક્યાં સુધી હોય ? ૧૮. ત્રિપદીશ્રવણથી ગણધરને દ્વાદશાંગીનો ક્ષયોપશમ થાય અને આપણને ન થાય-આમ કેમ ? ૧૯. સ્કંદપુરાણ મુજબ સિદ્ધિનું શું લક્ષણ છે ? - કોના કોના અભિપ્રાય મુજબ સંસારનું મૂળ તૃષગા છે ? ખાલી જગ્યા પૂરો. પોતાના ...... સિવાય સંકટમાંથી બચાવનાર બીજું કોઈ નથી. (પુણ્ય, ગુરુ, ધર્ય) દશવૈકાલિકચૂર્ણિ મુજબ સાધુ ...... હોય. (ઉદાર, ગંભીર, દાક્ષિણ્યવાળા) રાજશેખર મતાનુસાર શુદ્ધ બુદ્ધિ ...... સમાન છે. (રાજરાણી, કામધેનુ, શેઠાણી) ૪. મૈત્રી વગેરે ભાવના માટે બોદ્ધ દર્શનમાં ...... શબ્દ પ્રસિદ્ધ છે. (અપ્રમાદ, વિપશ્યના, ઝેન) ૫. તાત્વિક અગ્નિહોત્ર યજ્ઞમાં અગ્નિ = ...... (જ્ઞાન, ધ્યાન, દયા). ..... ગમ્યુઅગમ્યવિભાગ માનતા નથી. (બૌદ્ધ, મંડલતંત્રવાદી, શુદ્ધાદ્વૈતવાદી) For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy