SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ चतुर्थं षोडशकम् (અ) ચારથી પાંચ મુદ્દામાં નીચેની સમસ્યાનું સમાધાન આપો. ઉચિત ઉદારતાના ઉદાહરણો કેવા અને કયા હોઈ શકે ? દાક્ષિણ્યનું તાત્ત્વિક સ્વરૂપ શું છે ? ધર્મમાર્ગે જનપ્રિયત્વનું માહાત્મ્ય કેવું છે ? દૃષ્ટિસંમોહનું લક્ષણ-સ્વરૂપ શું છે ? તીક્ષ્ણ બુદ્ધિ અને નિર્મલ બુદ્ધિનો હેતુ-સ્વરૂપ-ફલથી ભેદ જણાવો. યજ્ઞસ્થલીય હિંસા અને જિનાયતનની દેખભાળસંબંધી હિંસામાં શું ભેદ છે ? ધર્મની અરુચિને કેવી રીતે ઓળખશો ? મૈત્રી આદિ ચાર ભાવનાને ઓળખાવો. પ્રશસ્ત-અપ્રશસ્ત કાયની ભેદરેખા વર્ણવો. પાપ જુગુપ્સા વૈકાલિક કઇ રીતે બને ? (બ) યોગ્ય જોડાણ કરો. ૧. ૨. 3. ૪. ૫. ૬. ૩. .. ૧૦. (ક) ૧. 2. (૧) માતા-પિતા (૨) પાપજુગુપ્સા (૩) ધર્મની અરુચિ (૪) મારું તે સાચું (૫) જીવદયા (૬) જનપ્રિયત્વ Jain Education International (૭) બહેન (૮) બીજાધાન સ્પીડ બ્રેઇર ચતુર્થ પોડશંકનો સ્વાઘ્યાય (૯) દ્વાદશાંગી (૧૦) આદિ ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. છે. (૨, ૩, ૪, ૫, ૬) ધર્મતત્ત્વના ભાવાત્મક લિંગ ધૈર્ય - (નિર્ભયતા, પીઢતા, છે. અને અભાવાત્મક લિંગ ગંભીરતા, કુતુહલનો ત્યાગ) 3. ૪. પદના યોગદીપિકામાં બે અર્થ બતાવેલ છે. (દાક્ષિણ્ય, માત્સર્ય, પાપોદ્વેગ વિષયતૃષ્ણા) નિર્મલ બોધનું અંતરંગ કારણ છે. (શાશ્રવણ, શાસ્ત્રલેખન, શાસ્રપ્રકાશન, શુશ્રુષા) 1. દાક્ષિણ્ય સ્વરૂપ છે. (પ્રવૃત્તિ, પરિણામ, પ્રતિજ્ઞા, નમ્રતા) 3. ૭. 6. 14. ગમ્યાગમ્ય વિભાગને તોડવો તે ૧૦. પાપજુગુપ્સા વગેરે ધર્મતત્ત્વના નોંધ : આ પ્રશ્નપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો. For Private & Personal Use Only ...... (A) પાપવિકાર (B) પુણ્યાનુબંધી પુણ્ય વાવણી (C) અગમ્ય (D) રત્નાકર (E) અન્યને ધર્મમાં પ્રવર્તક (F) પુણ્યોપાય (G) દૃષ્ટિસંમોહ (H) ઉપાય (I) ગુરુ (૭) ત્રિવિધ ...... ક્રોધને ...... ની ઉપમા આપવામાં આવેલી છે. (અગ્નિ, ખંજવાળ, રાક્ષસ, ચાંડાલ, સાપ) કાલની અપેક્ષાએ પાપની નિંદા = પાપજુગુપ્સા (વર્તમાન, ભૂત, ભવિષ્ય, આજ) માં ગંભીરતા-ધીરતા સહાયક છે. (ઉદારતા, દાક્ષિણ્ય, નિર્મલ બોધ) ની નિશાની છે. (અજ્ઞાન, ધર્મઅરુચિ, વિષયતૃષ્ણા) ગુણસ્વરૂપ લિંગ છે. (પ્રાથમિક, મધ્યમ, ઉત્તમ) www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy