SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ षोडशकप्रकरणं १२ આગાહી, વગર જ્યોતિષ ભાગે માત્ર તેમની અપ્રમત્ત જ્ઞાનસાધનાનો કંઈક અંશે સાક્ષી બન્યા પછી, કરું છું. નૂતન ટીકાકારનો કંઈક પરિચય આપ્યા બાદ મુનિરાજ શ્રી યશોવિજયજી મ.સા. મારા-અમારા ખાસ નિકટના વર્ષો જુના કલ્યાણમિત્ર છે’ એવું કહેવાથી મારી જાતને પાગ ગૌરવાન્વિત થયેલી જોઉં છું. અને હા ! રતિદાયિની ગુર્જર વિવેચનામાં પણ પદાર્થોની બહુ સારી સ્પષ્ટતા તેઓશ્રીએ કરી છે, જે દરેક ગાથાના ‘વિશેષાર્થ' ને વાંચતા જણાઈ આવશે. મનોયત્ન કરવાથી પદાર્થો ઉપસ્થિત રહે એવા શુભાશયથી દરેક છોડશકનો સ્વાધ્યાય (Exercise) અને કલ્યાણકન્દલીની અનુપ્રેક્ષા પણ તેમણે સાથે રજુ કરેલ છે. સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ છતાં વ્યુત્પન્ન શ્રાવકવર્ગ પણ આ પ્રકાશનથી ખૂબ ખૂબ લાભાન્વિત થશે. જૈનદર્શનના એક પ્રચલિત ગ્રન્થને અને તગત પદાર્થોને હજારો નવી આંખો અને કાનો સુધી પહોંચાડવાનું પુણ્ય કાર્ય આ સર્જન કરશે જ એવો આત્મવિશ્વાસ છે. પરમ પવિત્ર શ્રીજિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુકકડમ્ ! ૪ મુનિ ઉદયવલ્લભવિજય વિ.સં. - ૨૦૫ર કાર્તિકી પૂર્ણિમા શ્રી કરમચંદ જૈન પૌષધશાળા ઈલ (મુંબઈ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy