SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 8િ બુદ્ધિની 8સરત ક8 કલ્યાણકંદલીની અનુપ્રેક્ષ) ܟ ; ;ܗ ܕܼ ܡܼܿ ܟ ܪܝܼ (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. ધર્મનું સ્વલક્ષણ સમજાવો. સાનુબંધ શુદ્ધિ અને પુષ્ટિનું સ્વરૂપ અને તેના ઉપાયો જણાવો. નિશ્ચય-વ્યવહારથી ધર્મસ્વરૂપ જણાવો. મલવિંગમ એ સકિયા કઈ રીતે બને ? નય વિશ્લેષણ કરી સમજાવો. કર્મક્ષય માટે પુણ્યની અનિવાર્ય આવશ્યકતા કઈ રીતે સંભવે ? અંતરંગ-બહિરંગ ત્રિવિધ વિન ઓળખાવો. ધૈર્યધર્મ અને સિદ્ધિયમનો સમાવેશ કોનામાં કરશો ? કઈ વિવક્ષાથી ? ૮. અપુનબંધક અને સમકિતીની પાપપ્રવૃત્તિમાં શું ભેદ છે ? શા માટે ? ૮. નિર્મલ સમકિતીની દરેક પ્રવૃત્તિ નિર્જરા માટે કઈ રીતે સંભવે ? ૧૦. વિહિત સક્રિયા શુદ્ધિ-પુષ્ટિનું કારણ છે-આ વાત વ્યવહાર નથી સમજાવો. (બ) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. નિશ્ચયનું સ્વરૂપ જગાવો. સકિયા અને મલવિઝમ કોના સંપાદક છે ? શુદ્ધિ અને પુષ્ટિમાં પરસ્પર સહકારિતા દૃષ્ટાંતથી જણાવો ? સહન મલનું હેતુ-સ્વરૂપ-ફલથી નિરૂપણ કરો. ૫. સહજ મલના પર્યાયવાચક શબ્દ જણાવો. વેધસંવેધપદ ઓળખાવો. ધર્મ અને ધર્મસ્થાનનો ભેદ જગાવો. સ્વરૂપમુખે પ્રણિધાનનું સ્વરૂપ જણાવો. સ્વરૂપથી અને હેતુમુખે ઔત્સુક્તનું સ્વરૂપ જગાવો. અન્ય કાર્યઅભિલાષ ઔસુક્ષ્મસ્વરૂપ કેવી રીતે બને ? ૧૧. ત્રણ વિધ્વજયને વિશે દૃષ્ટાંતના નામ જણાવો. ૧૨. લીગમોહી યોગીના સાન્નિધ્યનું ફળ જ્ઞાનાર્ણવ ગ્રંથ મુજબ જણાવો. ૧૩. સુવર્ણપટભંગન્યાયથી સદનુકાનભંગ સમજાવો. ૧૪. વ્યાખ્યાન દ્વારા કોઈ તપમાં જોડાય તે વિનિયોગ કહેવાય ? શા માટે ? ૧૫. અનેક જીવોને અભવ્ય ધર્મ પમાડે તેમાં મુખ્યતા કોની જાણવી ? ૧૬. કેવા સ્વરૂપે ક્રિયા શુદ્ધિકરણ બને ? ૧૭. સુગમાર્થકલ્પના ટીકા મુજબ ‘વિમુક્તિરસ’ શબ્દનો અર્થ શું છે ? ૧૮. અમૃત શા માટે સ્વતઃ કામ છે ? ૯. ‘તલોહપદન્યાસ' શબ્દનું ઉદાહરણ સહિત અર્થઘટન કરો. ૨૦. પ્રણિધાનાદિભાવ પરમ યોગ કઈ રીતે ? (ક) ખાલી જગ્યા પૂરો. ધર્મ ...... થી ઉત્પન્ન થાય. (ચિત્તવિચાર, વાણીવિલાસ, કાયચેષ્ટા). પુષ્ટિ...... જેવી છે. શુદ્ધિ ...... જેવી છે. (અંધ, પંગુ, અંધકાર, પ્રકાશ) અન્ય કાર્યનો અભિલાષ એ ...... સ્વરૂપ પણ છે. (અન્યમુદ્ર, પ્રમાદ, પ્રમોદ) ૪. વિનયનો ...... યમમાં સમાવેશ થઈ શકે. (પ્રવૃત્તિ, ધૈર્ય, સિદ્ધિ) પ્રણિધાનશૂન્ય પ્રતિક્રમણ = ...... થી દ્રવ્ય આવશ્યક. (આગમ, નોઆગમ, વ્યવહાર) સમારોપ વિના સાંસારિક ભોગોને ...... જુએ. (ભવાભિનંદી, અપુનબંધક, સમકિતી) ܪܢ ܪ www.jainelibrary.org Jain Education Interational For Private & Personal Use Only
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy