SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ तृतीय षोडशकम् # વિરામ સ્થળ 6 | તૃતીય પોશફળો રવાદયાયી (અ) ચારથી પાંચ મુદ્દામાં નીચેની સમસ્યાનું સમાધાન આપો. તમે કોને ધર્મ માનવાની ભૂલ નહિ કરો ? કેમ ? પ્રણિધાનનું નિરૂપણ કરો. સિદ્ધિનું સ્વરૂપ શું છે ? પ્રવૃત્તિનું પ્રરૂપણ કરો. વિનિયોગનું માહામ્ય શું બતાવશો ? ૬. વિદનજયનું પ્રતિપાદન કરો. ૭. તHલોહપદન્યાસપ્રવૃત્તિને દષ્ટાંત-દાન્તિક બન્નેમાં સરખાવો. પ્રણિધાન આદિની આવશ્યકતા શા માટે ? ૯. ધર્મનું હેતુ-સ્વરૂપ-ફલ દ્વારા વાર્ણન શું કરશો ? ૧૦. ચિત્તની શુદ્ધિ -પુષ્ટિ શેનાથી થાય ? કેવી રીતે ? (બ) યોગ્ય જોડાણ કરો. (૧) પુષ્ટિ (A) ઘાતિકર્મવિગમથી નિરુપાધિકતા (૨) ધર્મકાર્ય (B) પ્રવૃત્તિ (૩) સિદ્ધિનું અજીર્ણ (c) રાગ, દ્વેષ, મોહ (૪) પ્રણિધાનાદિ ભાવ (D) તીર્થતુલ્ય (૫) ઉત્કૃષ્ટ વિન (E) પરમ યોગ (૬) મલ (F) આર્તધ્યાન (૭) શુદ્ધિ (G) દિશામોહ (૮) ન્યુયરહિત (H) હીન પુરુષનો તિરસ્કાર, સમકક્ષની નિંદા (૯) ગુરુદેવ (I) સંવેગ-નિર્વેદાદિ (૧૦) સુકા (J) પુષ્પયોગ (ક) ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. ...... પદના યોગદીપિકામાં બે અર્થ બતાવેલા છે. (અમૃતરસાસ્વાદશ, પ્રણિધાન, વિમુક્તિરસ) અધિકને વિશે વિનય કરવાનો ...... ના લક્ષાગમાં પ્રવેશ કરેલ છે. (પ્રણિધાન, પ્રવૃત્તિ, સિદ્ધિ, વિનિયોગ) ધર્મના અન્તરાયના ........ ભેદ છે. (૨, ૩, ૫, ૯) પુષ્ટિ-શુદ્ધિવાળું ........ એ ધર્મલક્ષાગ છે. (શરીર, વચન, મન, વસ્ત્ર, ઘર) ......... માં ........ ના ઉપચારથી મલવિંગમ સલ્ફિયાસ્વરૂપ છે. (દ્રવ્ય, ભાવ, કાર્ય, કારણ, નિશ્ચય, વ્યવહાર) ૧. પ્રણિધાન વગેરે પાંચેય ........ સ્વરૂપ હોય છે. (ક્રિયા, દ્રવ્ય, પરિણામ, ભક્તિ) ૭. સંમૂર્ણિમ જેવી ક્રિયા ........ સ્વરૂપ બને. (ધર્મ, પ્રવૃત્તિ, ચેષ્ટા) અકાળે ફળની ઇચ્છા = ........ (કાંક્ષા, ઔસુય, અયોગ્યતા) ૯, દીર્ઘ કાળથી સેવેલા પાપમાં અબહુમાન એ ....... નો પ્રભાવ છે. (અપુનબંધકતા, સમકિત, ભવિતવ્યતાપરિપાક)|| નિર્મળ સમકિતીની પાસે જ સાનુબંધ ........ ની સામગ્રી હોય છે. (સદ્ગતિ, શુદ્ધિ-પુષ્ટિ, વિધિ) નોંધ : આ પ્રશ્રપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈપણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો. આગળ પાગ આ વાત ખ્યાલ રાખવી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy