SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ८१ * विनियोगे विचारविशेषः ॐ परोपकारगर्भशक्त्या तीर्थकरविभूतिपर्यन्तसुन्दरविपाकार्पकम् । अयं विनियोगफलोपदेश:। लक्षणन्तु स्वात्मतुल्यपरफलकर्तृत्वमित्यवसेयम् ॥३/११|| एवमेतान् प्रणिधानादीजुक्त्वा एषां भावत्वसमर्थनायाऽऽह → 'आशयेत्यादि । आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः । भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥३/१२॥ - कल्याणकन्दलीन चान्वयसम्पत्त्या हेतुत्वलाभ: कथमिति शङ्कनीयम्, "तु-कर्तृ-करणेत्यम्भूतलक्षणे तृतीया' [सि.हे.२/२/४४] इति सिद्ध-: हेमसूत्रेण प्रकृते तृतीयाया हेतुत्वार्थकत्वाभ्युपगमात् । इत्थञ्च तथाविधकषायोदयात् स्वकीयसदनुष्ठानभङ्गेऽपि भावानुवेधात् सानुबन्धं शुभोदयमेव तदिति दर्शितम् । तदुक्तं योगबिन्दी --> भाववृद्धिरतोऽवश्यं सानुबन्धं शुभोदयम् । गीयतेऽन्यैरपि ह्येतत्, सुवर्णघटसन्निभम् ।।३५१।। - इति । इदमेवाभिसन्धाय टीकाकृताऽपि योगलक्षणद्वात्रिंशिकायां --> रसानुवेधात्ताम्रस्य हेमत्वं जायते यथा । क्रियाया अपि सम्यक्त्वं तथा भावानुवेधतः ।। भावसात्म्येऽत एवास्या भङ्गेऽपि व्यक्तमन्वयः । सुवर्णघटतुल्यां तां ब्रवते सौगता अपि ।। - [द्वा.द्वा.१०/२३-२४] इत्युक्तम् । परापेक्षया विनियोगस्याऽवन्ध्यत्वमुक्तम् । साम्प्रतं स्वापेक्षया तदाह - परोपकारगर्भशक्त्येति स्पष्टम् । स्वात्मतुल्यपरफलकर्तृत्वांशस्यैव विनियोगलक्षणत्वं चेतसिकृत्य योगलक्षणद्वात्रिंशिकाया-मपि टीकाकृता -> अन्यस्य योजनं धर्मे विनियोगस्तदत्तरम् । कार्यमन्वयसम्पत्त्या तदवन्ध्यफलं मतम् ॥ - [द्वा.द्वा.१०/१५] इति प्रोक्तम् । तदुक्तं योगविंशिकावृत्तावपि -> स्वप्राप्तधर्मस्थानस्य यथोपायं परस्मिन्नपि सम्पादकत्वं विनियोगः। अयञ्चानेकजन्मान्तरसन्तानक्रमेण प्रकृष्टधर्मस्थानावाप्तेरवन्ध्यो हेतुः - [यो.वि.१/प्र.३] इति । इदश्चात्रावधेयं यत् स्वयं तप:प्रमुखधर्मविकला अपि प्रवचनशक्तिपटवः परस्मिन् तपोधर्मादिकं सम्पादयन्ति तत्र न विनियोगपदप्रवृत्तिः, प्राधान्येन देशनामाहात्म्यविजृम्भितत्वात्तस्य । क्वचित् तत्र वक्तु: तपोगोचरविशिष्टबहुमानादिकं कारणं, क्वचित् वक्तुरादेय-सुस्वर-यशोनामादिकर्मोदयः कारणं, क्वचिच श्रोतुरुपदेशकोपदेश्यादिगोचरादरादिर्हेतुः । एतेन -> अभव्यगुरूपदेशादिकमवलम्ब्याऽनन्तजीवानां धर्मस्थानप्राप्ति-सिद्धि-कर्ममुक्त्यादिकमपि «- व्याख्यातम्, भव्यश्रोतृगतयोग्यता-धर्मदेशनागतस्वरूपशुद्ध्यादेरेव तत्र प्रधानहेतुत्वात् । विनियोगे तूपदेशादे: गौणी हेतुता, प्राधान्येन स्वगतविनियोज्यधर्मस्थानगोचरतात्त्विकसिद्धरेव कारणतेति विवेकः ॥३/११।। અવંધ્ય = અમોઘ = અનિષ્ફળ હોવાથી શૈલેશીકરણ નામના અયોગી ગુણસ્થાનક સ્વરૂપ ધર્મસ્થાન સુધી સુંદર છે. અર્થાત પરોપકારગર્ભિત શકિત દ્વારા તીર્થકરનો વૈભવ વગેરે સુધીના સુંદર વિપાક = અવાજોર ફલને આપે છે. આ વિનિયોગના ફલનું વિધાન જાગવું. વિનિયોગનું લક્ષણ તો - પોતાના જેવા ફલને અન્ય વ્યકિતમાં ઉત્પન્ન કરવું- આ જાણવું. અર્થાત્ પોતાને પ્રાપ્ત થયેલ ધર્મસ્થાનના જેવું ધર્મસ્થાન અન્ય જીવમાં પાણી ઉત્પન્ન કરવું તે વિનિયોગનું લક્ષણ છે. [૩/૧૧] विशेषार्थ :-गलमा सिद्धयोगी १२५नी आसपास रखेवा पाय, १२, सिंह, सा५, नोगीया, लिखाटी, २ वगेरे || અથવા પરસ્પર દુશમનાવટવાળા પ્રાણીઓના વેરભાવ શાંત થઈ જાય છે. આ છે અહિંસાસિદ્ધિનું કાર્ય, જેને શાસ્ત્રીય પરિભાષા મુજબ વિનિયોગ કહેવાય છે. તે હિંસક પ્રાણીઓ સિદ્ધયોગી પુરુષથી દૂર ગયા પછી કદાચ કષાયાદિના ઉદયથી ફરીથી હિંસા કરે તો વિનિયોજિત અહિંસા ધર્મ વ્યવહારથી નાશ પામ્યો તેવું કહેવાય. પરંતુ વાસ્તવમાં તે નાશ પામેલ હોતો નથી. અહિંસાના સંસ્કાર તે પ્રાણીઓમાં જરૂર પડે છે, જેને અભિવ્યકત થવાની સામગ્રી મળતાં ફરી તે ઝડપથી અનેક ભવની પરંપરા પછી પણ પ્રગટ થાય છે. અને તે વ્યક્ત થયેલ અહિંસાદિ ધર્મ બળવાન બનતાં તે જીવો ધર્મમાર્ગે - મોક્ષમાર્ગે આગળ વધે છે. માટે વિનિયોગ નિફળ નથી. જેમ સોનાનો ઘડો નાશ પામે તો પણ સોનું નષ્ટ થતું નથી તેમ વિનિયોગનું ફળ સર્વથા નષ્ટ થતું નથી. સંસ્કારરૂપે હાજર રહે છે. આ સૂચવે છે કે ધર્મસ્થાનની અનેક કક્ષાઓ હોય છે. અન્ય જીવની અપેક્ષાએ આ વિનિયોગનું ફળ જાણવું. | આ વિનિયોગ પરોપકારગર્ભિત શક્તિવાળો હોવાના લીધે અનેક આગામી ભાવોમાં આ ધર્મસ્થાનનો પ્રવાહ ચાલે છે અને વિનિયોગથી તે તે ધર્મસ્થાન સંબંધી વિશુદ્ધ પુટ સાનુબંધ શોપશમ થવાના લીધે સિદ્ધ યોગીપુરુષ પ્રકૃટ પુણ્યબંધ કરી તીર્થંકરની વિભૂતિ-ઐશ્વર્યને પામવા ભાગ્યવંતા બને છે. યાવન શૈલેષીકરણ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ ધર્મસ્થાન સુધી પહોંચવા સમર્થ બને છે. આ વિનિયોગનું ફલ વિનિયોગ કરનારની = પોતાની અપેક્ષા છે. સ્વતુલ્ય ધર્મસ્થાનને અન્યમાં ઉત્પન્ન કરવા સ્વરૂપ વિનિયોગ એ પાંચમું અને અંતિમ ધર્મસ્થાન છે. વિનિયોગને ઉદ્દેશીને ૩૫૦ ગાથાના વનમાં જણાવેલ છે કે – વિણ વિનિયોગ ન સંભવે २, परने पयोग २, ते विना समान्तरे २ नहि संतति संयोग ३ <-[3/1१] આ રીતે પ્રણિધાન વગેરેને જણાવીને તેમાં ભાવત્વનું સમર્થન કરતાં મૂલકારથી કહે છે કે – માથા :- આ બધા પાગ વાસ્તવમાં આશયવિશેષસ્વરૂપ જાણવા. આ પ્રણિધાનાદિ] ભાવ છે. આના વિના ચેટા = १. मुद्रितप्रती - विपाकार्थकम' इति पाठः । Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy