SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 8 वेद्यसंवेद्यपदप्रज्ञापनम् કાન્દ્વયાખુલઘસામગ્રી રા' ને મતિ ?' ત્યાહ --> 'ને...ત્યાદિ । न प्रणिधानाद्याशयसंविद्व्यतिरेकतोऽनुवन्धि तत् । भिन्नग्रन्थेर्निर्मलबोधवतः स्यादियञ्च परा ॥३/५|| प्रणिधानादयो वक्ष्यमाणा आशया अध्यवसायस्थानविशेषाः तेषां संवित् = अनुभूति, तस्या व्यतिरेकतः = [માવત્ તત્ = પુષ્ટિ શુદ્ધિઢાં ગનુન્થિ ન તિ । તરમાત્ તું - તલનુqધરસામગ્રી, ફ્યુચ મિન્નમ્રજ્યે: अपूर्वकरणेन कृतग्रन्थिभेदस्य, तन्महिम्नैव निर्मलबोधवतः परा - પ્રઘાના સ્વાત્ ||39|| कल्याणकन्दली -> मयी ज्ञेया । यथा चैतत्तत्त्वं तथाऽस्माभिः व्यवस्थापितं भानुमतीनाम्यां [प्र.१ पृ.५० ] न्यायालोकटीकायाम् ||३ / ४ || मूलग्रन्धे दण्डान्वयस्त्वेवम् प्रणिधानाद्याशयसंविद्व्यतिरेकतो तत् नाऽनुबन्धि । इयञ्च निर्मलबोधवतः भिन्नग्रन्थे: परा स्यात् ।।३ / ५|| तेषां प्रणिधान प्रवृत्ति-विघ्नजय सिद्धि-विनियोगलक्षणपञ्चविधाऽध्यवसायस्थानविशेषाणां केवलाच्छास्त्रादवगमेऽपि संवेदनलक्षणानुभूतिविरहे पुष्ट्यादेरननुबन्धित्वमेवाभिमतमिति संवित् = अनुभूतिः इत्युक्तम् । तस्मात् सानुबन्धपुष्टिशुद्धिद्वितयार्थिना प्रणिधानादिसंवेदने सर्वादरेण यतितव्यमित्युपदेशः । एतदनुबन्धसामग्री पुष्टि- शुद्धिप्रतियोगिकाऽविच्छिन्न| सन्तानसामग्री प्रणिधानाद्याशयानुभूतिलक्षणा । तन्महिम्नैव = समयप्रसिद्ध- परिणामविशेषरूपाऽपूर्वकरणजनित धनरूढरागादिपरिणामलक्षणग्रन्थिप्रतियोगिकविच्छेदसामर्थ्येनैव, वेद्यसंवेद्यपदप्रभावेणैवेति यावत् निर्मलवोधवतः = स्वच्छसूक्ष्मविवेकप्रज्ञासमन्वितस्यैव । तदुक्तं योगदृष्टिसमुच्चये -> वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । तथाऽप्रवृत्तिबुद्ध्याऽपि स्त्र्याद्यागमविशुद्ध्या ||७३ || तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्ध्यादिलक्षणम् । अन्वर्धयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते ||७४ || सम्यग्येत्वादिभेदेन लोके यस्तत्त्वनिर्णयः वेद्यसंवेद्यपदतः सूक्ष्मबोधः स उच्यते ||६५ || भवाम्भोधिसमुत्तारात्कर्मवज्रविभेदतः । ज्ञेयव्याप्तेश्च कार्त्स्न्येन सूक्ष्मत्वं [ो. दृ.६६ ] इत्यादि । प्रधाना स्यात्, अपुनर्बन्धकादीनां प्रणिधानाद्यनुभवसामन्यपेक्षयेति ज्ञेयम् ||३ / ५|| = **** Jain Education Intemational. વિશેષાર્થ :- દૃઢ-૬ઢતર એવા પુણ્યસંચયનો [= પુષ્ટિનો] સાનુબંધ પ્રકર્ષ અને ઘાતિકર્મક્ષયોપશમનો સાનુબંધ ઉત્કર્ષ. આ બન્ને મોક્ષ માટે તુલ્યવત્ અપેક્ષિત છે. કેવળ શુદ્ધિથી મોક્ષ મળી ન શકે. આવશ્યક ઉચિત પુષ્ટિ વિના સાનુબંધ શુદ્ધિનો પ્રકર્ષ અસંભવિત છે. પ્રકૃષ્ટ શુદ્ધિ માટે અપેક્ષિત પ્રથમ સંઘયણ, ચરમશરીર વગેરેની પ્રાપ્તિ પુષ્ટિ વગર અશક્ય છે. કર્મસત્તાને ઉધારધંધો માન્ય નથી. તથા શુદ્ધિ વિના વિશિષ્ટ પુણ્યસંચયાત્મક પુષ્ટિ પણ અપ્રાપ્ય જ છે. પુષ્ટિને શુદ્ધિનો સહારો છે તો શુદ્ધિને પુષ્ટિનો ટેકો છે. બન્ને એક-બીજાને સહાય કરવા દ્વારા બળવાન બને છે. આ રીતે પુષ્ટિ અને શુદ્ધિનો પ્રવાહ સતત વિકાસશીલ બનતાં ક્ષપકથેણિપ્રાયોગ્ય અધ્યવસાયસ્થાનની પ્રાપ્તિ દ્વારા સાધક સિદ્ધિગતિને સાધે છે. માટે સાધકે પુષ્ટિ અને શુદ્ધિને સાનુબંધ બનાવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેમ માણસે લાકડીના ટેકે ચાલવું એ પરાધીનતા-બંધન છે. પરંતુ લાંબી માંદગીમાંથી ઉઠેલો અશક્ત માણસ લાકડીના ટેકે ચાલતો થાય તો જ શક્તિ વધતાં અને ચાલવાનો અભ્યાસ વધતાં લાકડીના ટેકા વિના ચાલી શકે છે. મતલબ કે ચાલવામાં પૂર્ણ શક્તિમાન થવા તેને ટેકો જોઈએ છે. તેમ પાપક્ષય કરવા-વિશુદ્ધ આત્મશક્તિ મેળવવા ઉત્તમ માનવભવ, પંચેન્દ્રિયપૂર્ણતા, આરોગ્ય, મનોબળ, દેવગુરુસંયોગ વગેરે જોઈએ. એ પુણ્યના ટેકાથી મળે છે. માટે પુણ્યની પણ જરૂર છે. એ વિના શુદ્ધિ-આત્મશક્તિનું કામ અટકી પડે. શુષ્ક નિશ્ચયવાદીઓને આ ખ્યાલ નથી આવતો. [૩/૪] પુષ્ટિ અને શુદ્ધિને સાનુબન્ધ કરનાર સામગ્રી કોને ન હોય ? એનો જવાબ આપતાં મૂલકારથી જણાવે છે કે – ગાથાર્થ :- પ્રણિધાન વગેરે આશયના સંવેદન વિના તે [પુષ્ટિ-શુદ્ધિ] સાનુબંધ ન થાય, જેણે ગ્રંથિભેદ કરેલો છે એવી નિર્મલબોધવાળી વ્યક્તિને આ = પુષ્ટિ-શુદ્ધિની અનુબંધસામગ્રી પ્રકૃષ્ટ હોય. [૩/૫] તો ગ્રંથિભેદ કરવો જ રહ્યો ७१ = == ટીડાર્થ :- [આગળના શ્લોકમાં] જેનું સ્વરૂપ કહેવામાં આવશે તે પ્રણિધાન વગેરે અધ્યવસાયસ્થાનવિશેષાત્મક છે. તેની અનુભૂતિ વિના પુષ્ટિ અને શુદ્ધિ બન્ને સાનુબંધ અવિચ્છિન્ન પરંપરાવાળા ન બને. જે જીવ અપૂર્વકરણ = વિશુદ્ધ પરિણામવિશેષ દ્વારા ગ્રંથિભેદ કરીને ગ્રંથિભેદના પ્રભાવથી નિર્મલબોધવાળો બને છે તેની પાસે શુદ્ધિ અને પુષ્ટિને સાનુબંધ કરવાની સામગ્રી પ્રધાન - પ્રકૃષ્ટ હોય છે. [૩/૫] - < વિશેષાર્થ :- શું તમારે પુષ્ટિ અને શુદ્ધિને પ્રકૃષ્ટ સાનુબંધ બનાવવી છે ? તો ગ્રંથિભેદ કરવો જ પડશે, અનાદિ કાલીન રાગ-દ્વેષના તીવ્ર પરિણામને તોડવા પડશે. તો જ આવરાયેલ નિર્મલ બોધ પ્રગટ થઈ શકે. નિર્મલ બોધ પ્રગટે તો જ પુષ્ટિ અને શુદ્ધિના અનુબંધની = અવિચ્છિન્ન પ્રવાહની સામગ્રી મુખ્યતયા મળી શકે. નિર્મળબોધવાળા સમક્તિદષ્ટિ સિવાય બીજા પાસે તેનો ઈજારો નથી. પુષ્ટિ-શુદ્ધિના અનુબંધની સામગ્રીમાં પ્રણિધાન વગેરે પાંચ અધ્યવસાયસ્થાનોની અનુભૂતિનો સમાવેશ થાય ૬, ૬. પ્રત્તા સ્વ ન સા' કૃતિ પાદ: ।૨. મુદ્રિત પ્રાધાન્યા” કૃતિ પટ: I For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy