SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સે તીર્થકરો જ્યાંથી મોક્ષે જવાના છે, એ મહાતીર્થની આજે જે હાલત છે, તે જોઈ ન શકાય એવી છે. આટલા બધા સક્ષમ સંઘો છે, કરોડો રૂપિયા પડ્યા છે, છતાં કાંઈ ન કરી શકે ? નીચેથી ઉપર ચડો ત્યાં સુધી તમને ખબર ન પડે કે આ જૈન તીર્થ છે. ચારે બાજુ અર્જનોનો ઘેરાવો થઈ ગયો છે. ખુદ પરમાત્માનાં મંદિરોની અને પ્રભુની પ્રતિમાની પરિસ્થિતિ જુઓ તો ખ્યાલ આવે. ૧૫ વર્ષ પહેલાં આ ભૂમિ પર આવ્યો ત્યારે અહીંથી નજીક રહેલા મીરપુર તીર્થે જવાનું થયેલું. ત્રણે બાજુ પર્વતો - અનોખું કહી શકાય તેવું કુદરતી વાતાવરણ. અલૌકિક જિનમંદિર છે. કહેવાય છે કે આબુ ઉપર મંત્રીશ્વર વિમલશાહે વિમલવસહી બનાવી તેની પ્રેરણા આ જિનાલયમાંથી તેમને મળી હતી. આજે તે બિસ્માર હાલતમાં છે. કેમ તેને ફરી નવપલ્લવિત બનાવવામાં ન આવે ? અભુત તીર્થ હોય ને પાસે કરોડો-અબજો રૂપિયા પડ્યા હોય છતાં જીર્ણોદ્ધાર કરાવીએ તો આપણે જિનમૂર્તિ-જિનમંદિરક્ષેત્રનું કર્તવ્ય ચૂકી રહ્યા છીએ, એમ નથી લાગતું? જિનમૂર્તિ-જિનમંદિર પ્રત્યે આપણું કર્તવ્ય શું છે, એ આપણે વિચારવાનું છે. આજે સાંજે આ અંગે જ આગળ વાત કરીશું. ન * * * * * * * * * * *," A 'T ''' अविधि से किया भोजन ज्यों विनाश करता है, एवं विधि भोजन जिलाता है, त्यों अविधि से किया धर्म संसार को देता है एवं विधि से किया धर्म मोक्ष देता है। - द्रव्यसप्ततिका टीका મા ના | પાક 2 જ છે ( રાહ એ જોતા . પ્રવચન-૧ પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy