SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૨ વિ. સં. ૨૦૫૯ - ચૈત્ર સુદ-પ્રથમ-૩, તા. ૪-૪-૨૦૦૩, શુક્રવાર. બપોરે : : ૩-૦૦, પાવાપુરી તીર્થધામ (રાજ.) वीतराग ! सपर्यायास्तवाज्ञापालनं परम् । आज्ञाराद्वा विराद्धा च शिवाय च भवाय च ।। “વીતરાગ પરમાત્મન્ ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે; કેમ કે આરાધેલી તારી આજ્ઞા મોક્ષ માટે થાય છે અને વિરાયેલી તારી આજ્ઞા સંસાર માટે થાય છે.” અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘વીતરાગ સ્તવ' નામના મહાન ગ્રંથરત્નમાં વીતરાગ પરમાત્માની સ્તવના કરતાં કરતાં આગળ વધીને વીતરાગ પરમાત્માની આજ્ઞાની સ્તવના કરી છે. વીતરાગ પરમાત્માની પૂજા મહિમાવંતી છે, તેમાં કોઈ બેમત જ નથી; છતાં जयणाय धम्मजणणी जयणा धम्मस्स पालणी चेव । तव्वुड्डिकरी जयणा एगंतसुहावहा जयणा ।। જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only धर्मबिंदु www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy